કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
I. સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી નિભાવાતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
II. રાજ્ય એ માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને તેવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં ચલાવાતી કોઈપણ ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં.
1. બંધારણના અનુચ્છેદ 339માં આ અંગે ઉલ્લેખ છે.
2. અનુચ્છેદ 339(2) સંઘને એક્ઝિક્યુટીવ સત્તા પ્રદાન કરે છે અને રાજ્યોને તે અંગે દિશા પણ આપે છે.
Comments (0)