GPSC ઈતિહાસ

1) અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચર દ્વારા બાંધવામાં આવી હતી? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) બિલાલ ઝાઝર ખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજો. ... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) ગુજરાત સલ્તનતનો છેલ્લો સુલતાન છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) કયુ સંકુલ 'અમદાવાદનું એક્રોપોલિસ' કહેવાય છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (C) સરખેજનો રોઝો

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (B) અહમદ શાહે બંધાવ્યો હતો.

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) સુલતાન બેગડાના સૂબાના નિરીક્ષણ હેઠળ 1499માં બાંધવામાં આવેલી બાઈ હરીરની પાંચ માળની વાવ....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (B) અસારવા, અમદાવાદમાં આવેલી છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) નીચેના પૈકી નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) શ્યોક (Shyok)

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ભારતના નેપોલીયન તરીખે કોણ પ્રખ્યાત છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) સમુદ્ર ગુપ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) મહમદ તઘલકે શરૂ કરેલ “દિવાને કોહી” કઈ બાબત સાથે સંકળાયેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (C) ખેતી વાડી ખાતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ગુપ્ત સામ્રાજ્ય દરમ્યાન પ્રખ્યાત બાઘ પેન્ટીંગ (Bagh painting) ના અવશેષો હાલના કયા રાજ્યમાં જોવા મળે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) નીચેના પૈકી કયુ રાજ્ય/શહેર B.C 600 પહેલા ખુબજ શક્તિશાળી હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (C) મગધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) “હિંદ છોડો ચળવળ”

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) રાજ્યમાં ગેરવ્યવસ્થા (Misgovernance) ના બહાના હેઠળ ડેલહાઉસી દ્વારા કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) અવધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નિવારક હત્યા (preventive murder) તરીખે મેનટેગ્યુ (mantague) દ્વારા કયા પ્રસંગને વર્ણવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) ગુજરાતના “અશોક” તરીખે કોણ પ્રખ્યાત છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) કુમારપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) સર થોમસ રેલેના અધ્યક્ષ પદે જાન્યુઆરી 1902માં જે કમિશનની રચના કરવામાં આવેલી હતી તે કયા બાબતોની ભલામણ કરવા નિમવામાં આવેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) શૈક્ષણિક સુધારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) બરાકપુર હત્યાકાંડના બનાવ વખતે ગવર્નર જનરલ તરીખે કોણ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) લોર્ડ એમહસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) સિંધુ ખીણની સભ્યતા સાથે સંકળાયેલ સ્થળો અને તેની સાથે જોડાયેલ નદીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) સાબરમતી નદીનો કિનારો – લોથલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો.
2. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
3. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો.

Answer Is: (D) 1, 2 અને 3 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે.
2. ખંભાલીડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે.
3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.

Answer Is: (A) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ગુજરાતના નાટય કલાકારોમાં 'જયશંકર સુંદરી'નું નામ મોખરે ગણાય છે.
2. ભવાઈ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ લગભગ 1000 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે.
3. ‘માળીનો ચાળો' અને 'ઠાકર્યાચાળો' નૃત્યો મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે.

Answer Is: (D) માત્ર 1 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેની જોડીઓ પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ભારતમાં પોર્ટુગીઝોનું આગમન કાલિકટ બંદરે થયેલ હતું અને તેઓએ કોચીન, દિવ, દમણ, ગોવામાં વેપારીક કેન્દ્રો શરૂ કરેલ હતાં.
2. ડચ લોકોએ સુરત, ભરૂચ, ખંભાત, કોચીન જેવા વિસ્તારોમાં “વેપારી' કોઠીઓની સ્થાપના કરેલ હતી.
3. બ્રિટનનાં મહારાણીએ “રોયલ ચાર્ટર એક્ટ - 1600” દ્વારા ઈસ્ટ ઈન્ડીયા કંપનીને પૂર્વીય વિસ્તારમાં વેપારનો પરવાનો આપેલ હતો.

Answer Is: (D) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મસમાજની સ્થાપના કરવામાં આવેલ હતી.
2. મહાત્મા જ્યોતીબા ફુલેએ કન્યા કેળવણી માટે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કરેલ હતા. “સત્યશોધક સમાજ'ની સ્થાપના તેઓએ કરેલ હતી.

Answer Is: (C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. 1885 થી 1905 સુધીની હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી, મવાળ ઠરાવો અને દેશ માટેની કામગીરીના ઠરાવો વિનંતીની ભાષામાં કરવામાં આવેલ હતા.
2. 1906 - 1919 ના સમયગાળામાં, જહાલવાદી અને મવાળવાદી નેતાઓમાં વૈમનસ્ય વધેલ હતું. આ સમય દરમ્યાન પરદેશમાં પણ સ્વતંત્રતા મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી.

Answer Is: (A) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. હિંદ સ્વાતંત્ર ધારો 1947માં પસાર કરવામાં આવેલ હતો. જેમાં ભારત, પાકિસ્તાનને બે ભાગમાં વહેંચીને સ્વતંત્ર કરવામાં આવેલ હતા.
2. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વી. પી. મેનને દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વ્યવહારી બુદ્ધિથી વિલિનીકરણ કરેલ હતું. આ કાર્યમાં પ્રથમ પહેલ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલ હતી.

Answer Is: (D) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ “સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરેલ હતી.
2. રાણી ઉદયમતિએ પ્રજાના કલ્યાણ માટે સાત માળની, કલા અને વાસ્તુ, સ્થાપત્યના નમૂનારૂપ વાવ બંધાવેલ હતી.

Answer Is: (B) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ઉત્તર ભારતના મંદિરોની સ્થાપત્યશૈલી નાગરશૈલી તરીકે પ્રખ્યાત છે.
2. દક્ષિણ ભારતના મંદિરોની સ્થાપત્યશૈલી, દ્રવિડશૈલી તરીકે ઓળખાય છે.
3. બૃહદેશ્વર મંદિર ચંદેલ વંશ દ્વારા નિર્માણ કરવામાં આવેલ હતું. હમ્પીનું મંદિર ચોલા રાજવીઓએ બનાવેલ હતું.

Answer Is: (C) માત્ર 1 અને 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.

Answer Is: (C) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) સિંધુ ખીણની સભ્યતાના નીચેના સ્થળો પૈકી કયું સ્થળ હરિયાણા રાજ્યમાં આવેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (B) બનાવલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) ઉપરનાં (a) અને (b) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) ચંદ્રગુપ્ત પહેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
2. જુનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

Answer Is: (B) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) નીચેનામાંથી કયા રાજવીએ દિગંબરો માટે મૂળવસ્તિકા (મૂળનું નિવાસ) મંદિર અને શ્વેતાંબરો માટે મૂળનાથ-જિનદેવ (જે જિન મૂળના ભગવાન છે) મંદિર બંધાવ્યું હતું? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (D) મૂળરાજ સોલંકી

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) કયા વર્ષમાં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલવે લિંકની સ્થાપના થઈ હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) ઈ.સ. 1893

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકત્તામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) (|) અને (||) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) કયા નિયામકધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) ઈ.સ. 1773

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) “1857 : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું, જેના લેખક કોણ હતા ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) વિનાયક સાવરકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ કોઠી સુરતમાં કયા વર્ષમાં સ્થાપી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) ઈ.સ. 1668

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

1. ભારતમાં સત્યાગ્રહનો સર્વપ્રથમ પ્રયોગ ગાંધીજીએ ચંપારણમાં કર્યો હતો.
2. ગિરમિટિયા પ્રણાલી નાબૂદ કરવામાં ગાંધીજીની ભૂમિકા હતી.
3. 15મી ઓગસ્ટ, 1947 ના દિવસે ભારતના સ્વતંત્રતા ઉત્સવ પ્રસંગે રાજધાની દિલ્હીમાં ગાંધીજી ઉપસ્થિત હતા.

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) કચ્છ રાજ્યમાં કયા રાજવીના સમયમાં કચ્છ ટેલીગ્રાફથી દેશના અન્ય ભાગ સાથે જોડાયું હતું તથા કંડલા બંદરને વિકસાવવા બે ગોદી અને કસ્ટમ હાઉસ બંધાવ્યા હતાં? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (B) મહારાવ ખેંગારજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) મહાગુજરાત જનતા પરિષદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) આર્યો પૃથ્વી ઉપર વરસાદ લાવવા કયા દેવની આરાધના કરતા? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) પર્જન્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) જૈન ધર્મમાં ‘મનની સમતા પ્રાપ્ત કરવી' તેને શું કહે છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) સામયિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) “પંચસૈદ્ધાંતિકા”નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) નક્ષત્રો(ખગોળ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) અકબરે બાબર-હુમાયુના સમયની મુલ્કી અને લશ્કરી સેવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સુવ્યવસ્થિત અને સુવિકસિત કરી હતી? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) મનસબદારી પદ્ધતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up