ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ભારતમાં સત્યાગ્રહનો સર્વપ્રથમ પ્રયોગ ગાંધીજીએ ચંપારણમાં કર્યો હતો.
2. ગિરમિટિયા પ્રણાલી નાબૂદ કરવામાં ગાંધીજીની ભૂમિકા હતી.
3. 15મી ઓગસ્ટ, 1947 ના દિવસે ભારતના સ્વતંત્રતા ઉત્સવ પ્રસંગે રાજધાની દિલ્હીમાં ગાંધીજી ઉપસ્થિત હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)