કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. જસવંતરાય અંજારિયા આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને તેઓને 1957માં પદ્મશ્રી (Padmashri) એવોર્ડ આપવામાં આવેલ હતો.
2. લાલચંદ હિરાચંદ વહાણ ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા અને તેઓ રાજ્યસભાના સદસ્ય પણ હતા.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના -
1. 18 થી 50 વર્ષની ઉંમરના લોકો લાભ લઈ શકે છે.
2. અકસ્માત મૃત્યુના કિસ્સામાં રૂા. 2 લાખ સુધી મદદ કરવામાં આવે છે.
3. આ યોજના તળેના લાભો જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા મેળવી શકાય છે.
1. LIC-લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન
2. જનરલ ઈન્સ્યુરન્સ કોર્પોશન ઓફ ઈન્ડીયા
3. ન્યુ ઈન્ડીયા એસ્યુરન્સ કંપની
1. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત સરકારની વૈધાનિક સંસ્થા છે.
2. ગુજરાતના 48 બિન-મુખ્ય બંદરોનું સંચાલન નિયંત્રણ અને વહીવટ આ બોર્ડ હસ્તક છે.
3. શીપ બિલ્ડીંગ પૉલીસી 2010 અને શીપ રીસાયકલીંગ રેગ્યુલેશન 2015 વિકાસ માટેની અગત્યની પૉલીસી છે.
1. ડીજીટલ ઈન્ડીયા (Digital India) કાર્યક્રમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
2. દિક્ષા (Diksha) એ રાષ્ટ્રીય સ્તરનું શૈક્ષણિક પ્લેટોફોર્મ છે.
3. DigiLocker એ સાર્વજનિક દસ્તાવેજોની પેપરલેસ ઉપલબ્ધતાની સેવાઓ આપે છે.
1. ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ-II ફેઝ (InSTs), કુલ 10 રાજ્યોમાં અમલી બનાવવામાં આવેલી છે.
2. આ યોજનામાં 10,750 CKM ટ્રાન્સમિશન લાઈન નાખવાનું આયોજન છે.
3. આ યોજના નેશનલ ટ્રાન્સમિશન યુટિલિટી દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે.
1. પોતાના ઘરને “ખોલરું' કહે છે.
2. ગામને ફળો, પાડો કે ગોમ કહે છે.
3. સાત-આઠ ગામના સમૂહને “સૂડુ” કહે છે.
1. ભારત સરકાર દ્વારા 1995 માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
2. વર્ષ 2021 નો આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને મળેલ છે.
3. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં પ્રદાન કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો યોગ્ય છે?
Comments (0)