ચર્ચા
1) નીચેના વાક્યો ચકાસો:
1. ગુજરાતના નાટય કલાકારોમાં 'જયશંકર સુંદરી'નું નામ મોખરે ગણાય છે.
2. ભવાઈ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ લગભગ 1000 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે.
3. ‘માળીનો ચાળો' અને 'ઠાકર્યાચાળો' નૃત્યો મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)