કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. મગધ - રાજગૃહ
2. કોસલા - તક્ષશિલા
3. અવંતી - ઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2: સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સિતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
વિધાન 1 : લોર્ડ એમ્હેર્સ્ટ બંગાળના સૌ પ્રથમ ગવર્નર હતા.
વિધાન 2 : વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
વિધાન 3 : વિલિયમ બેન્ટીક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ – ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ – અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ –ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ – સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.
1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરૂ સવાઈ ગંધર્વને શ્રધ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
2. તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના (Kirana) ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયા વિધાન સત્ય છે?
1. મોંહે-જો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોળાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.
1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ “આદિવાસી જલિયાંવાલા” તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Comments (0)