GPSC ઈતિહાસ

101) નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. મગધ - રાજગૃહ
2. કોસલા - તક્ષશિલા
3. અવંતી - ઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

Answer Is: (B) 1,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) ચૌથ (Chauth) અને સરદેશમુખી (Sardeshmukhi) કરવેરાની સંકલ્પના .......... ના શાસનકાળ દરમ્યાન કરવામાં આવી હતી. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) શિવાજી મહારાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) ચંદ્રગુપ્ત-પહેલા નો શાસનકાળ વર્ષ …....... માં શરૂ થયો હતો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) ઈ.સ. 320

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) એલીફંટા ગુફાઓ – મૌર્ય યુગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) ઈ.સ. 9મી સદીમાં શંકરાચાર્યએ હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) ઉત્તર મીમાંસા

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) હર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) લોર્ડ કર્ઝન

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) અશ્વિનીકુમાર દત્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) ખાનવાનું યોધ્ધ (Battle of Khanwa)

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) નીચેના પૈકી કઈ નીતિ / સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) ખાલસાનીતી (Doctrine of Lapse)

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) ગુલબદન બેગમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) લક્ષ્મી બાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચેના વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2: સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.

Answer Is: (B) 1 તથા 2 બંને સાચા નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સિતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) નીચેના વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.

Answer Is: (B) 1 અને 3 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) એફોન્સો ડી અલ્બુર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) નીચેના વિધાનોને આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

વિધાન 1 : લોર્ડ એમ્હેર્સ્ટ બંગાળના સૌ પ્રથમ ગવર્નર હતા.
વિધાન 2 : વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
વિધાન 3 : વિલિયમ બેન્ટીક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.

Answer Is: (B) 2 અને 3 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) કલકત્તા ખાતે આવેલ હિંદુ કૉલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) 1817

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) કેશવ ચંદ્ર સેનની સહાયથી આત્મારામ પાંડુરંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) લોકહિત વાદી (Lokhitwadi) તરીકે કોણ જાણીતા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) ગોપાલ હરિ દેશમુખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) 'ચાલો, વેદ તરફ પાછા વળીએ' - આ વિધાન કોણે કહ્યું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) દયાનંદ સરસ્વતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમ (Jury Act of 1826) નો સખત વિરોધ કર્યો? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) રાજા રામ મોહન રાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ / વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ – ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ – અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ –ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ – સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.

Answer Is: (A) 1, 2, 3 અને 4 સાચી છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રીપબ્લીકન એસોસીએશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) 1920માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોના મૃત્યુનો યોગાનુયોગ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) લોકમાન્ય તિલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) 1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કયા ત્રણ સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) રોશન સિંહ, રામપ્રસાદ બિસ્મીલ અને અશ્ફાક ઉલ્લા ખાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) ઉધમ સિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) સર માઈકલ ફ્રાંસિસ ઓ'ડ્વાયર (Sir Michael Francis O'Dwyer)

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) અંગ્રેજો કોને “ભારતીય અશાંતિના પિતા” કહેતા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) લોકમાન્ય તિલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતાં? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) હોમરૂલ ચળવળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો પ્રથમ કિલ્લો ક્યાં સ્થિત હતો? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) મદ્રાસ (ચેન્નાઈ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) મહાત્મા ગાંધી..............., 1930 રોજ દાંડી પહોંચ્યા હતા. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) એપ્રિલ 6

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) ઓપરેશન પોલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) કયા વર્ષમાં સરદાર પટેલ કોંગ્રેસના પ્રથમ નિયુક્ત પ્રમુખ બન્યા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) 1931

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) અસહકારની ચળવળની અસર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ............... ના રોજ થયો હતો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 13 એપ્રીલ, 1919

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) નીચેના પૈકી કોણ 'ભારતના માર્ટિન લ્યુથર' તરીકે જાણીતા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) સ્વામી દયાનંદ સરસ્વતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) ઉપનિષદો ............ વિષયના પુસ્તકો છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) દર્શનશાસ્ત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) સિંધુ (સંસ્કૃતિના) લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરૂષ દેવતા કોણ હતા ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) ભગવાન શિવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) 1858 થી 1947

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Answer Is: (C) 1 તથા 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ …. સાથે સંબંધિત છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) ઉત્તર ભારતના હિંદુ રાજ્વીઓ મહંમદ ઘોરી સામે લડાઈ કરતા હતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) પંડિત ભીમસેન જોશી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરૂ સવાઈ ગંધર્વને શ્રધ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
2. તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના (Kirana) ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયા વિધાન સત્ય છે?

Answer Is: (D) 1 તથા 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી કયાં સ્થળ ભારતમાં આવેલ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. મોંહે-જો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોળાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.

Answer Is: (B) 2, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ “આદિવાસી જલિયાંવાલા” તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) 2,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (A) 1, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) નીચેના પૈકી સૌ પ્રથમ કોણે મહાત્મા ગાંધીને “રાષ્ટ્રપિતા' કહ્યા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) સુભાષચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up