રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC બંધારણ

201) ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન કયા વર્ષથી અમલમાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) વર્ષ 1972

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) ગુજરાત રાજ્યમાં કેટલા અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) પાંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) દેશમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP)ની વિભાવનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) વર્ષ 1974

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. અનુસૂચિત જનજાતિના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી વિકાસની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે તેમને સક્ષમ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 275(1) હેઠળ અનુદાન આપવામાં આવે છે.
2. અનુસૂચિત જનજાતિના યુવાનોને ઉદ્યોગ સાહસિક્તા / સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 થી 'વેન્ચર કેપીટલ ફંડ ફોર શેડયુલ્ડ ટ્રાઇબલ્સ'ની યોજના શરૂ કરવામાં આવી છે.

Answer Is: (B) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) મૂળભૂત ફરજોની સંકલ્પના કયા દેશના સંવિધાન પરથી લેવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (D) રાજ્યને આત્મસમર્પણ વડે વિદેશી શાસનને હસ્તાંતરિત કરી શકાય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (D) ઉપર્યુક્ત તમામ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને શાની અપેક્ષા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) સંવિધાનને સામાજિક પરિવર્તનનું સાધન બનાવવાનું

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) આર્ટીકલ 51A હેઠળ મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ નથીઃ (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (D) બિનસાંપ્રદાયિકતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) નીચેનામાંથી કયો વિષય સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય (common) અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) મૂળભૂત અધિકારોનું રક્ષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં, નીચેનામાંથી કયું VVPAT નું સાચું પૂર્ણ સ્વરૂપ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) Voter Verifiable Paper Audit Trail

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) ભારતીય બંધારણ નો 79મો સુધારો શેનાથી સંબધિત છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (D) લોકસભા અને રાજ્ય વિધાનસભામાં અનુ.જાતિ અને અનુ. જનજાતિનું આરક્ષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) ગુજરાત અંદાજપત્ર 2024-25માં કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થિનીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (D) મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) આદર્શ આચાર સંહિતા (MCC)ના સંબંધમાં કયું/કયા સાચું/સાચા છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોના વર્તનને નિયંત્રિત કરવા માટે ભારતીય ચૂંટણીપંચ (EC) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનો સમૂહ.
II. આદર્શ આચાર સંહિતાની રચના તમામ ઉમેદવારો માટે સમાન રમતનું ક્ષેત્ર જાળવીને અને ચૂંટણીલક્ષી લાભ માટે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ અટકાવીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.
III. આદર્શ આચાર સંહિતાની શરૂઆતમાં 1968-69માં મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન 'લઘુત્તમ આચાર સંહિતા' શીર્ષક હેઠળ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

Answer Is: (D) બધા જ સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણીપંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આદેશ આપે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (A) અનુચ્છેદ 324

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) “લોકશાહી રાજકીય સમાનતાના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે." આ વિધાનના આધારે નીચેનામાંથી કયું/કયાં નિવેદન/ નિવેદનો સાચું/સાચાં છે/છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. દરેક પુખ્ત નાગરિક પાસે એક મત હોવો જોઈએ અને દરેક મતનું એક મૂલ્ય હોવું જોઈએ.
II. લોકશાહી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પર આધારિત હોવી જોઈએ.
III. લોકશાહીમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા લોકો પાસે હોવી જોઈએ.

Answer Is: (A) ફક્ત I

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) કયા દેશની ચૂંટણી પ્રણાલીમાં સ્થાનિક લોકોના મતનું મૂલ્ય ભારતીય મૂળના નાગરિકો કરતાં વધુ છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (B) ફિજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (C) કરાંચી અધિવેશન 1931

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) નીચેનામાંથી નેતાઓ અને બંધારણના નિર્માણમાં ભૂમિકાઓ સાથે યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

મોતીલાલ નેહરુ : i બંધારણ સભાના પ્રમુખ
બી.આર. આંબેડકર : iii બંધારણ સભાના સભ્ય
રાજેન્દ્ર પ્રસાદ : iii મુસદ્દા સમિતિના અધ્યક્ષ
સરોજિની નાયડુ : iv 1928માં ભારત માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો

Answer Is: (C) a- iv, b - iii, c - i, d – ii

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) બંધારણના માર્ગદર્શક મૂલ્યો અન તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

સાર્વભૌમ : i. સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં.
પ્રજાસત્તાક ii. લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે.
બંધુત્વ : iii. રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે.
બિનસાંપ્રદાયિક : iv. લોકોએ ભાઈ-બહેનની જેમ જીવવું જોઈએ.

Answer Is: (A) a- ii, b - iii, c - iv, d – I

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા.
II. મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન (ફિલસૂફી)ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા.

Answer Is: (B) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે.
II. બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે તેની કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારેય તેમનું ઉલ્લંઘન ન કરી શકે.

Answer Is: (C) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (D) સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે.
II. મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે.

Answer Is: (C) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે The State Reorganization Commissionની રચના 1953માં કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ………………..એ કર્યું હતું. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) ફઝલ અલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) ભારતના બંધારણની કલમ 12 હેઠળ “રાજ્ય' શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતની સરકાર અને સંસદ
2. નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ
3. રાજ્યના માધ્યમ (instrument) તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક (Bill) રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે.
2. રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે.
3. રાજ્ય વિધાન સભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) 1, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય
2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (B) 1 તથા 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર
2. મૌનની સ્વતંત્રતા
3. હડતાલ કરવાનો અધિકાર
4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (B) 1, 2, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિધ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. તે કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિધ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ કરે છે.
2. તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (C) 1 તથા 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -……….. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં.
2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ
2. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ
3. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ
4. વન્યજીવ (રક્ષણ) અધિનિયમ

Answer Is: (B) 1, 2, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
2. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ.
3. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચારવિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી ?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) માત્ર 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) ઘણીવાર સમાચારમાં “અદાલત મિત્ર' (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે .......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) એવા કેસો કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. બળવંતરાય મહેતા સમિતિ
2. અશોક મહેતા સમિતિ
3. એલ. એમ. સિંઘવી સમિતિ
4. જી. વી. કે. રાવ સમિતિ

Answer Is: (B) 1-2-4-3

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) 1992ના 73મા બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારૂ સ્વરૂપ આપ્યું છે.
2. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે.
3. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) નીચેના પૈકી કયા ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘયાદી હેઠળ આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1.કેન્દ્રીય તપાસ બ્યૂરો (Central Bureau of Investigation)
2. પોસ્ટ અને ટેલીગ્રાફ
3. રાજ્ય સરકાર દ્વારા આયોજીત લોટરી
4. ભારતની અંદરના કોઈપણ સ્થળોની તીર્થયાત્રા સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (A) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (B) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) (NCW) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે.
2. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે.
3. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે.
4. તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?

Answer Is: (C) 3, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા, એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે.
2. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ, 1987 ઘડવામાં આવ્યો હતો.
3. ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો (Directive Principles of State Policy) (DPSP)માં નો એક છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂંક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે.
2. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પધ્ધતિથી અને આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
3. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણીપંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજીયાત છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) જાહેર વ્યવસ્થા (Public Order) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. બંધારણની કલમ 25, તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે.
2. ભારતના બંધારણની સાતમી અનુસૂચિ અનુસાર, જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે.
3. જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે.
2. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે.
3. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?

Answer Is: (C) 1, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાન સભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે.
2. કેન્દ્રીય કેબીનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે.
3. ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન / વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (C) 1,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ગ્રામસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. “ગ્રામસભા” પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી.
2. તે કાયમી સંસ્થા છે.
3. ગ્રામસભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) માત્ર 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતના બંધારણ અનુસાર, સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે.
2. બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મ-દોષારોપણ વિરુધ્ધના અધિકારની ખાતરી આપે છે.
3.પુટ્ટા સ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય, કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ (finger prints) અને આંખની કીકી (iris) સ્કેન કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી.......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) એટર્ની જનરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up