ચર્ચા
1) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અનુસૂચિત જનજાતિના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી વિકાસની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે તેમને સક્ષમ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 275(1) હેઠળ અનુદાન આપવામાં આવે છે.
2. અનુસૂચિત જનજાતિના યુવાનોને ઉદ્યોગ સાહસિક્તા / સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 થી 'વેન્ચર કેપીટલ ફંડ ફોર શેડયુલ્ડ ટ્રાઇબલ્સ'ની યોજના શરૂ કરવામાં આવી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)