કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. શ્રધ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે.
2. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન, જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ પસાર કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી?
1. ચૂંટણી આયુક્તોને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
2. મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે.
3. બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈપણ નિમણૂંક પર પ્રતિબંધ મૂકે છે. ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
2. વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ
3.પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું
સાચો કોડ પસંદ કરો.
1. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે.
2. SAARC સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજીક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે.
1. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી.
2. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે.
2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે.
3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
1. મિનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સરકાર : બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે.
2. અહેમદખાન વિરૂદ્ધ શાહબાનો બેગમ: છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ (Criminal Procedure Code) ની કલમ 125 ની.
3. શ્રેયા સિંઘલ વિરૂદ્ધ ભારત સરકારઃ ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ))ની કલમ 66A ને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?
1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે.
2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
I. સાર્વભૌમ
II. સમાજવાદી
III. બિનસાંપ્રદાયિક
IV. લોકશાહી
I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.
I. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
II. વિસ્તારની ઘનતા (compactness) અને વ્યાજબી (reasonable) કદ
III. જિલ્લા, બ્લોક અથવા તાલુકા જેવી સક્ષમ વહીવટી સંસ્થા
IV. પડોશના વિસ્તારોની સરખામણીમાં વિસ્તારની આર્થિક પછાતતા.
1. કલમ 262 (i) આંતર-રાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો
2. કલમ 280 (ii) નાણાં આયોગ
3. કલમ 300A (iii) મિલકતનો અધિકાર
4. કલમ 315 (iv) જાહેર સેવા આયોગ
I. મૂળભૂત ફરજો ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતી નથી.
II. તે બંધારણીય પધ્ધતિ દ્વારા સ્થાપિત કરી શકાય છે.
III. ફરજોનું પાલન કરવું નાગરિકો માટે ફરજીયાત છે.
Comments (0)