GPSC બંધારણ

251) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. શ્રધ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે.
2. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન, જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ પસાર કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી?

Answer Is: (D) 1 અને 2 માંથી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (ECT) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ચૂંટણી આયુક્તોને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
2. મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે.
3. બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈપણ નિમણૂંક પર પ્રતિબંધ મૂકે છે. ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

Answer Is: (A) 1, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાયઃ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
2. વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ
3.પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું
સાચો કોડ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈપણ તરફ અથવા તેની વિરૂદ્ધ પક્ષપાત કરશે નહીં. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) અનેકતાવાદી પરિકલ્પના (Pluralist theory)

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) સત્યેન્દ્રનાથ ટાગોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) માલિકો, કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કાર્ય અભિરૂચિ (culture) સંસ્થાના …………….નું નિર્માણ કરે છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) આંતરિક પરિસ્થિતિ (internal environment)

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) UNICEF

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) કલમ 24

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) ફરિયાદોના નિવારણને સરળ બનાવવું અને દોષિતાને સજા કરવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) નીચે આપેલા વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે.
2. SAARC સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજીક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે.

Answer Is: (C) 1 તથા 2 બંને સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

262) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી.
2. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) માત્ર 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે.
2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે.
3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) બે અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચે

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) સીમા ચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે. આ જોડીઓને ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. મિનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સરકાર : બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે.
2. અહેમદખાન વિરૂદ્ધ શાહબાનો બેગમ: છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ (Criminal Procedure Code) ની કલમ 125 ની.
3. શ્રેયા સિંઘલ વિરૂદ્ધ ભારત સરકારઃ ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ))ની કલમ 66A ને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?

Answer Is: (A) 1, 2 તથા 3 તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે.
2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) કોઈપણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) વર્તમાન લોકસભા એ........ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) 17મી લોકસભા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય …….. છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 25 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) બિન-નિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs)) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (Persons of Indian Origin) (PIO) (પીઆઈઓ) વચ્ચે નીચેનામાંથી કયો મુખ્ય તફાવત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) NRIs એ વિદેશમાં રહેતા ભારતના નાગરિકો છે, જ્યારે PIOs એ ભારતીય વંશજો છે જેમણે વિદેશમાં નાગરિકત્વ મેળવ્યું છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) 42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. સાર્વભૌમ
II. સમાજવાદી
III. બિનસાંપ્રદાયિક
IV. લોકશાહી

Answer Is: (D) માત્ર II અને III

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) બંધારણનું અર્થઘટન કરવા માટે સમવાયી સર્વોચ્ચ અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) બંધારણના ભાગ III માં સમાવિષ્ટ કલમ 12 થી 35

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) જાન્યુઆરી, 1992માં વૈધાનિક સંસ્થા તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા હેતુઓથી કરવામાં આવી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

277) રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ છ લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌધ્ધ, પારસી અને જૈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) 44મા બંધારણીય સુધારા અધિનિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

280) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) કલમ 368

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.

Answer Is: (C) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

282) ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ અંતર્ગત કોઈપણ ક્ષેત્રને 'અનુસૂચિત વિસ્તાર' તરીકે ઘોષિત કરવાના માપદંડ. કયા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
II. વિસ્તારની ઘનતા (compactness) અને વ્યાજબી (reasonable) કદ
III. જિલ્લા, બ્લોક અથવા તાલુકા જેવી સક્ષમ વહીવટી સંસ્થા
IV. પડોશના વિસ્તારોની સરખામણીમાં વિસ્તારની આર્થિક પછાતતા.

Answer Is: (D) તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

283) કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) રાષ્ટ્રપતિ આદેશ 1954

Explanation:

No answer description available for this question. Let us discuss.

284) ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) નાગરિકો પર ફરજિયાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

286) નીચે આપેલી કલમોને અન્ય આપેલી જોગવાઈઓ સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

1. કલમ 262 (i) આંતર-રાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો
2. કલમ 280 (ii) નાણાં આયોગ
3. કલમ 300A (iii) મિલકતનો અધિકાર
4. કલમ 315 (iv) જાહેર સેવા આયોગ

Answer Is: (B) 1-1, 2-ii, 3-iii, 4-iv

Explanation:

No answer description available for this question. Let us discuss.

287) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) આશ્રયનો (Shelter)નો અધિકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

288) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) તે અદાલત દ્વારા અમલમાં મૂકી શકાય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) રાજ્ય ચૂંટણી પંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈપણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે : (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) કોઈપણ રાજ્યની સંમતિ વિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય, તો ગૃહની ફરજ કોણ બજાવશે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ગૃહના એ સદસ્ય કે જેમની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે

Explanation:

No answer description available for this question. Let us discuss.

293) જો ………………… હોય, તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) કાયદાએ બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાય.

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) રાજ્ય સરકારો દ્વારા રાજદ્વારી પ્રવૃત્તિઓના સંચાલન માટે વપરાતો સૌથી સામાન્ય શબ્દ કયો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) પેરાડિપ્લોમસી (Paradiplomacy)

Explanation:

No answer description available for this question. Let us discuss.

295) ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે, જેનો વસવાટ ભારતના પ્રદેશમાં હશે અને ....... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ ............. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ભારતમાં મત આપવાનો કે ચૂંટાવાનો અધિકાર નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) ભારતના બંધારણમાં ભાગ IV A માં ઉલ્લેખ કરેલ મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. મૂળભૂત ફરજો ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતી નથી.
II. તે બંધારણીય પધ્ધતિ દ્વારા સ્થાપિત કરી શકાય છે.
III. ફરજોનું પાલન કરવું નાગરિકો માટે ફરજીયાત છે.

Answer Is: (D) તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

299) સંસદીય પ્રણાલીની સરકારમાં કોને ‘Primus Inter Pares' (સમાન વચ્ચે પ્રથમ) ગણવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) મંત્રી મંડળના નેતાને

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) ભારતના બંધારણની કલમ 50 ………… નો ઉલ્લેખ કરે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up