ચર્ચા

1) નીચે આપેલા પૈકી કયું વિધાન / કયા વિધાનો ભારતના બંધારણની કલમ 28 અનુસાર સત્ય છે ?

I. સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી નિભાવાતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
II. રાજ્ય એ માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને તેવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં ચલાવાતી કોઈપણ ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up