ચર્ચા
1) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ વ્યક્તિ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિના ધર્મસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતા મકાનનો ઈરાદાપૂર્વક આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ (મિસચીફ)નાં કૃત્ય દ્વારા નાશ કરે તો તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે નીચેના પૈકી કઈ સજા થશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)