કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. “અર્થશાસ્ત્ર'ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?
(I) નવીન સ્ટાર્ટઅપને પોષિત કરવા માટે ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપનાને ટેકો આપવો.
(II) નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશમાં ઉદ્યોગ સાહસિક ઈકોસીસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે.
1. સેંટ્રલ એક્સાઈઝ
2. વ્યાવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ
1. અમદાવાદ-ધોલેરા
2. વલસાડ – ઉમરગામ
૩. વડોદરા - અંકલેશ્વર
4. સુરત– નવસારી
5. ભરુચ - દહેજ
1. ખાનગીકરણ, કે જેના અંતર્ગત સરકારે ખાનગી ક્ષેત્રને વધુ તકો આપી અને નબળી કામગીરી કરતી જાહેર કંપનીઓમાં તેનો હિસ્સો ઘટાડયો કે વેચી દીધી.
2. ઉદારીકરણ, કે જે અંતર્ગત ખાનગી કંપનીઓને ઘણી છૂટ આપવામાં આવી. કર અને પરવાનગીઓ ઘટાડીને વહીવટી પ્રક્રિયા સરળ કરી.
3. વૈશ્વિકીકરણ, કે જે હેઠળ વિદેશી કંપનીઓને ભારતમાં આવવાની / રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી.
1. વર્ષ 2018-19ના અંદાજપત્રમાં રેલ્વે અંદાજપત્રને સામાન્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવામાં આવેલ.
2. વર્ષ 2017-18ના અંદાજપત્રથી સંસદમાં અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલીને 1લી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી.
1. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવેલ છે.
3. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિને રૂપિયા 10 લાખથી 1 કરોડ સુધીની બેન્ક લોન મળી શકે છે.
1. કોલકત્તા
2. દિલ્હી
3. ચેન્નાઈ
4. અમદાવાદ
1. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.
2. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક અધ્યક્ષ અને 7 સભ્યો હોય છે.
1. નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા નથી.
2. નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે. [(i) ટીમ ઈન્ડિયા હબ (ii) જ્ઞાન અને નવીનતા હબ]
3. નીતિ આયોગ ‘સહયોગપૂર્ણ સંઘવાદ'ની પરિકલ્પના પર આધારિત છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
Comments (0)