ચર્ચા
1) સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો :
1. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવેલ છે.
3. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિને રૂપિયા 10 લાખથી 1 કરોડ સુધીની બેન્ક લોન મળી શકે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)