કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, કોલકત્તા
2. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ચેન્નાઈ
3. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, નવી દિલ્હી
4. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, મુંબઈ
1. આ નીતિ નિકાસકારો સાથેના વિશ્વાસ અને ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે અને તેનો હેતુ નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા માટે પ્રક્રિયા રિ-એન્જિનિયરીંગ અને ઓટોમેશનનો છે.
2. આ નીતિનો મુખ્ય અભિગમ ચાર સ્તંભો પર આધારિત છે.
3. હાલના 39 નગરો ઉપરાંત ફરીદાબાદ, મિર્ઝાપુર, મુરાદાબાદ અને વારાણસી નગરોને ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?
1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ 750 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની વસ્તુઓના ઉત્પાદન કરનાર શહેરને વિકાસ ઉત્કૃષ્ટતા શહેર તરીકે માન્યતા આપી શકાય છે.
2. જોકે, હસ્તકલા, હસ્તશિલ્પ, ખેતી અને મત્સ્ય પાલન જેવા હેતુમાં વિકાસ ઉત્કૃષ્ટતા શહેરમાં સમાવેશ માટે લઘુત્તમ સીમા 150 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
3. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા
4. પંજાબ નેશનલ બેંક
1. યુ.એન. ચાર્ટર હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જવાબદારી સુરક્ષા પરિષદની છે.
2. પરિષદમાં 5 કાયમી અને 10 અસ્થાઈ સભ્યો હોય છે.
3. યુ.એન.ના બધાજ સભ્યો માટે કાઉન્સિલના નિર્ણયનું પાલન કરવું ફરજીયાત છે.
1. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ એ કેન્દ્ર પુરસ્કૃત કાર્યક્રમ છે.
2. આ યોજના ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં લાગુ પડે છે.
3. કુલ મંજુર થયેલ અનુદાનમાંથી 10% રકમ સલામતી માટે અને 90% રકમ અન્ય વિકાસ કામો માટે વાપરવામાં આવે છે.
1. ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ખેતીની ઉત્પાદકતા ઘણીજ ઓછી હતી અને મુડી રોકાણ વધુ હોય અને ઉત્પાદકતા વધારે હોય તેવા નહીવત ઉદ્યોગો હતા.
2. બ્રીટીશરોની પૉલીસીઓને કારણે ભારતમાંથી વધારે પ્રમાણમાં કાચો માલ નિકાસ થતો હતો અને તે તૈયાર માલમાં રૂપાંતરીત થઈને પરત ભારતમાં આવતો હતો.
1. આઝાદી બાદ “સામ્યવાદી” પદ્ધતી માટે વિચારસરણી કરવામાં આવેલ હતી.
2. પ્રથમ ઔદ્યોગિક નીતિ Indus trial policy - 1948 શરૂ કરવામાં આવેલ હતી.
3. સને 1950માં આયોજન પંચની સ્થાપના કરવામાં આવેલ હતી.
1. પ્રથમ પંચવાર્ષિક યોજના – કૃષિ વિકાસ અને ફુગાવા પર અંકુશ
2. પાંચમી પંચવાર્ષિક યોજના – ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી.
3. 11મી પંચવાર્ષિક યોજના-ઝડપી અને સર્વ સમાવેશક વૃદ્ધિ
1. નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચના (નોટીફીકેશન)થી થયેલ હતી.
2. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના રોજ કરવામાં આવેલ છે.
3. નીતિ આયોગના અધ્યક્ષ તરીખે ભારતના માન. વડા પ્રધાન કાર્યવંત છે.
1. નેશનલ એગ્રીકલચર ઈન્ફ્રા ફાયનાન્સીંગ ફેસોલીટી (National Agriculture Infra Financing Facility) એ કેન્દ્ર સરકારની યોજના છે.
2. આ યોજના 2032-33 સુધી કાર્યવંત છે.
3. આ યોજનામાં ધિરામ દર પર મર્યાદા મુકવામાં આવી છે. જેથી વ્યાજ સહાયનો લાભ ખેડુત સુધી પહોંચી શકે.
1. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ એ રાજ્ય સરકારની યોજના છે.
2. યોજના તળે રૂા. 6000 વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે.
3. આ રકમ લાભાર્થીના ખાતામાં બારોબાર જમા થાય છે.
1. ડીપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સીયલ સર્વીસીસ (DFS) એ દેશની બેંકોના વિકાસ, નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે.
2. દેશમાં મુખ્યત્વે શેડયુલ કમર્શીયલ બેન્ક અને સહકારી બેંકો કાર્યવંત છે.
3. બંકોના નિયંત્રણ માટે RBI અને બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અમલમાં છે.
1. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એક્ટ 1989 હેઠળ સ્થાપવામાં આવેલ (IRDA) વૈધાનિક સંસ્થા છે.
2. IRDA એક્ટ 1989 અને IRDA ઈન્સ્યોરન્સ એક્ટ 1935 એ ઈન્સ્યોરન્સ સેક્ટરને સંચાલિત કરતા મુખ્ય કાયદાઓ છે.
1. વિદેશ વેપારમાં લેણદેણની તુલા ગણવા માટે ચાલુ ખાતુ અને મૂડી ખાતું હોય છે.
2. હુડીયામણનો દર વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા દેશની આર્થિક વિકાસનો દર જેવી બાબતો લેણદેણન તુલાને અસર કરે છે.
1. દેશમાં આદિવાસી વસ્તી કુલ વસ્તીના લગભગ 8.1% અને ગુજરાતમાં 14.8% છે.
2. કુલ બજેટની જોગવાઈ પૈકી 14.75% બજેટ 14 આદિવાસી જીલ્લાઓમાં ખર્ચવાનું આયોજન છે.
3. ગુજરાતમાં કુલ 25 અનુસૂચિત જનજાતિઓ અને 5 આદિમ જુથો નક્કી થયેલ છે.
1. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિ.
2. ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમ લિ.
3. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ
1. ભારતમાં પ્રથમ રીફાઈનરી 1901માં સ્થાપવામાં આવેલ હતી.
2. ભારતમાં રીફાઈનરી ક્ષેત્રમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
3. ઈથેનૉલ મિશ્રિત પેટ્રોલ (EBP) એ ભારતની આયાત ઘટાડવા માટે અગત્યનું પરિબળ બની શકે છે.
1. ગ્લોબલ ઈન્નોવેશન ઈન્ડેક્સ (GIT) 2023 મુજબ ભારત 40માં સ્થાન પર છે.
2. નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ (NRI) 2023 મુજબ ભારત 60માં સ્થાન પર છે. જે પહેલા 79માં સ્થાન પર હતું.
1. અનુસંધાન નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન એક્ટ (ANRF) સને 2020માં પસાર કરેલ હતો.
2. ANRFનું કુલ અંદાજીત બજેટ રૂા. 1,50,000 કરોડ છે.
3. ANRF રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વિકાસ અને પ્રચારમાં મદદરૂપ થશે અને નવા સંશોધનો અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.
1. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલૉજી મંત્રાલય (Meity) એ આ ક્ષેત્રમાં રાષ્ટ્રિય નીતિઓની રચના અમલીકરણ અને સમીક્ષા માટે જવાબદાર છે.
2. ITes ઉદ્યોગના પાયાને વિસ્તારવા તથા પ્રાદેશિક વિકાસના સમતુલન, વિકાસ માટે ઈન્ડિયા BPO પ્રમોશન સિસ્કમ અને નોર્થ ઈસ્ટ BPO પ્રમોશન સ્કીમ (IBPS) અને (NEBPS) શરૂ કરવામાં આવેલ છે.
1. જાહેર અને ખાનગી ક્ષેત્રને સાયબર હુમલાઓથી બચાવવા નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી 2013 બનાવવામાં આવેલ છે.
2. આ પૉલીસી, ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી (Deity) દ્વારા ઘડવામાં આવે છે.
1. ભારતમાં બનેલ પ્રથમ સ્વદેશી સાઉન્ડીંગ રૉકેટ (Sounding Rocket) રોહીણી-75 (RH-75) હતુ.
2. 1975 આર્યભટ્ટ એ ભારતમાં બનાવેલ પ્રથમ સેટેલાઈટ હતો.
3.1980માં “રોહીણી”ને આકાશમાં લઈ જવા ભારતનું પ્રથમ લોંચ વીહીકલ (Launch vehicle) SLV-3 હતું.
1. ભારતે 450 ગીગા વૉટ રિન્યુએબલ એનર્જીના મહત્વાલક્ષી લક્ષ્યાંકો નક્કી કરેલ છે.
2. આ લક્ષ્યાંકોમાં સૌર ઉર્જા પવન ઉર્જા બાયોમાસ અને નાના હાયડ્રોપાવરના ઉત્પાદનનો સમાવેશ થાય છે.
3. LED લાઈટીંગ સ્માર્ટ મીટર વગેરે સાધનોના ઉપયોગથી વીજળીનો વપરાશ ઘટાડવા પ્રયત્ન કરવાનો રહે છે.
1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર
3. હોટેલ્સ
4. વન સંવર્ધન અને માછીમારી
નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.
1. સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો વધ્યો છે.
2. 1991થી એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના હિસ્સામાં ઘટાડો થયો છે.
3. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ એટલી વધી ગઈ છે કે હવે તે ભારતની નિકાસ કમાણીમાં બીજા સ્થાને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. IIP એ નવેમ્બર-2020 માં (-) 1.9 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી જે નવેમ્બર 2019 માં 2.1 ટકા હતી.
2. એપ્રિલ-નવેમ્બર 2020ના સમયગાળા માટે IIPની સંચિત વૃદ્ધિ એપ્રિલ-નવેમ્બર 2019ના 0.3 ટકાની સરખામણીએ (-) 15.5 ટકા હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સંપૂર્ણ રીતે લેસેઝ ફેરી અર્થતંત્ર હવે ઇતિહાસનું અવશેષ બની ગયું છે.
2. અત્યારે ભારત અને સૌથી અદ્યતન મૂડીવાદી દેશો પણ આર્થિક પ્રવૃત્તિનું નિયમન કરે છે.
3. મૂડીવાદી અર્થતંત્રોમાં રાજ્યના હસ્તક્ષેપની જરૂરિયાત બજારની નિષ્ફળતામાંથી ઊભી થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. નીતિ આયોગ સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદ બંનેને પ્રોત્સાહન આપશે
2. 'થીંક ટેન્ક વિંગ' એ નીતિ આયોગની ત્રણ વિશિષ્ટ પાંખોમાંથી એક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ખેડૂતો દ્વારા તમામ ખરીફ પાકો માટે માત્ર 2% અને રવિ પાક માટે 1.5%નું એક સમાન પ્રીમિયમ ચૂકવવામાં આવશે.
2. રોકડિયા અને બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતો દ્વારા ચૂકવવાનું પ્રીમિયમ માત્ર 5% રહેશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતમાં ઇનપુટ સબસીડી જેમ કે ખાતરો પર પરોક્ષ ફાર્મ સબસીડી હેઠળ આવે છે
2. ખેડૂતોને આપવામાં આવતા વીજ અને સિંચાઈના બિલમાં ઘટાડાઓ પ્રત્યક્ષ ફાર્મ સબસીડી હેઠળ આવે છે
3. WTO ની કૃષિ જોગવાઈઓ પ્રત્યક્ષ ફાર્મ સબસીડીને મંજૂરી આપે છે પણ પરોક્ષ સબસીડીને પ્રતિબંધિત કરે છે
4. ભારતમાં સરકારો દ્વારા આપવામાં આવતી તમામ સબસીડી પરોક્ષ શ્રેણી હેઠળ આવે છે નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
1. કદ વિસ્તારના લાભો
2. મૂડીની સુલભતા
3. મોટા ભૌગોલિક વિસ્તારોને આવરી લે છે
4. વૈશ્વિક કદની બેંકોનું નિર્માણ
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. GST કાયદાઓની બાબતમાં, અંતિમ અપીલના મંચ તરીકે GSTAT કામ કરે છે.
2. CGST અધિનિયમ GST શાસન હેઠળ વિવાદના નિરાકરણ માટે અપીલ અને સમીક્ષા પદ્ધતિની જોગવાઈ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1.ભારતનું મોટા ભાગનું બાહ્ય દેવું સરકારી સંસ્થાઓની માલિકીનું છે.
2. ભારતનું તમામ બાહ્ય દેવું યુએસ ડોલરમાં છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ખાણકામ
2. બાંધકામ
3. વિનિર્માણ/મેન્યુફેક્ચરિંગ
4. ગેસ અને પાણી પુરવઠો
5. વીજળી
1. ભારતમાં ચોખ્ખા વાવેતર વિસ્તારના લગભગ 49 ટકા યોગ્ય રીતે સિંચાઈ થાય છે.
2. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તાર (NIA) માં વર્ષોથી ધીમે ધીમે વધારો થયો છે.
3. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તારોની ટકાવારીની દૃષ્ટિએ ગુજરાત ટોચના પાંચ સિંચાઈવાળા રાજ્યમાં છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. સમગ્રલક્ષી સ્થિરતા (મેક્રો ઇકોનોમિક) સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો.
2. માળખાકીય સુધારાનો ઉદ્દેશ અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. MSMEs સ્થાનિક અને વિદેશની બજારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે.
2. MSMEs પાસે ગ્રામીણ અને પછાત વિસ્તારના ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસંતુલન ઘટાડવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)