GPSC અર્થતંત્ર

201) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (C) પ્રોજેક્ટ ઉન્નતિ – ટેલિકોમ ક્ષેત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) ભારતમાં ટેલિકોમ ક્ષેત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ટેલિફોન કનેક્શનની દૃષ્ટિએ ભારતીય ટેલિકોમ નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું છે.
2. કુલ ટેલિફોનમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો જાહેર ક્ષેત્ર કરતાં વધારે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) નીચેનામાંથી કયો ભારતમાં ગ્રામીણ ધિરાણનો બિન સંસ્થાકીય સ્ત્રોત છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (C) નાણા ધીરનારાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) ઈ.સ. 1991 સુધી આયોજન હેઠળ અનુસરવામાં આવેલી આર્થિક નીતિની નીચેનામાંથી કઈ વિશેષતા(ઓ) છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) ભારતમાં આર્થિક સુધારાઓની શરૂઆત માટે નીચેનામાંથી કયું કારણ નહોતું? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (D) વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) 'ડેમોગ્રાફીક ડિવિડન્ડ'નો સંપૂર્ણ લાભ મેળવવા માટે ભારતએ શું કરવું જોઈએ? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (A) કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપો

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) ડોમેસ્ટિક સિસ્ટેમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંકસ્ (D-SIBs) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. D-SIBs આરબીઆઇ (RBI) દ્વારા માન્ય છે.
2. જે બેન્કોની અકસ્યામતો GDPના 10%થી વધુ હોય તેને D-SIBs તરીકે ગણવામાં આવે છે.
3. RBI દ્વારા SBI, ICICI બેન્ક અને HDFC બેંકને D-SIBs તરીકે ઓળખવામાં આવી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) ભારતીય અર્થતંત્રના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. જો ફુગાવો ખૂબ ઊંચો હોય, તો RBI સરકારી જામીનગીરીઓ ખરીદે તેવી શક્યતા છે.
2. જો રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થતું હોય તો RBI બજારમાં ડોલર વેચે તેવી શક્યતા છે.
3. જો યુએસએ અથવા યુરોપિયન યુનિયનમાં વ્યાજદરો ઘટશે તો તે RBIને ડોલર ખરીદવા પ્રેરશે તેવી શક્યતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) લખપતી દીદી યોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેનો હેતુ મહિલાઓને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુ કમાણી કરવા સક્ષમ બનાવવાનો છે.
2. મહિલા લાભાર્થી સ્વસહાય જુથ (SHG)ની સભ્ય હોવી જોઈએ. ઉપર પૈકી કેટલાં સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) RBIના શાખ નિયંત્રણ સાધનોના સંદર્ભમાં વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. રિવર્સ રેપોરેટ, વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) અને રોકડ અનામત પ્રમાણ (CRR) એ પરિમાણાત્મક સાધનો છે.
2. શાખ માપબંધી અને નૈતિક સમજાવટ એ ગુણાત્મક સાધનો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) ભારતમાં 1950-51થી પાકની પદ્ધતિ અંગે નીચેનામાંથી કયું સાચું નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (B) તેલીબિયાં હેઠળનો વિસ્તાર ઘટ્યો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ભારતીય અર્થતંત્ર અંગે નીચેના વિધાનોનો વિચાર કરો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 3% ના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું.
2. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર ખૂબ ઓછો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) ઈ.સ. 1981થી ભારતના વિદેશ વેપારના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (D) સમયાંતરે આપણા વેપારી ભાગીદારો ઘટયા છે અને તેઓ મોટાભાગે એશિયા અને યુરોપમાં કેન્દ્રિત છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) હાલમાં ભારતીય રૂપિયો ચાલુ ખાતા પર સંપૂર્ણ રીતે પરિવર્તિત છે પરંતુ મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તિત છે. એવો અભિપ્રાય છે કે મૂડી ખાતા પર પણ રૂપિયાને સંપૂર્ણપણે પરિવર્તિત બનાવવો જોઈએ. આવા પગલાના નીચેનામાંથી કયો/કયા સંભવિત ફાયદો/ફાયદા છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (D) (A) અને (B) બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) RBI અંગે નીચેના વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. RBIના ગવર્નર RBI એક્ટમાંથી તેમની સત્તાઓ મેળવે છે.
2. RBIના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરો સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) ભારતની કૃષિ નિકાસ અને આયાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ભારત કૃષિ પેદાશોનો ચોખ્ખો નિકાસકાર છે અને તેની નિકાસનું મૂલ્ય સતત આયાત કરતાં વધુ રહ્યું છે.
2. ભારતની કૃષિ આયાતમાં બે પેદાશો પ્રભુત્વ ધરાવે છે. - ખાદ્ય તેલ અને કઠોળ
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) ભારતમાં હરિયાળી ક્રાંતિની અસરોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (D) હરિયાળી ક્રાંતિથી બધા પ્રદેશો અને ખેડૂતોને સમાન રીતે ફાયદો થયો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) 1950 થી 1990 દરમિયાન ઓદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.
2. ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ ‘નિકાસ પ્રોત્સાહન' હતું.
3. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો હતો.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (B) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ખાનગીકરણ એ જાહેર માલિકીના સાહસની માલિકી અથવા સંચાલનમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે.
2. ખાનગીકરણ (ડિસઇન્વેસ્ટમેન્ટ) એટલે જાહેર ક્ષેત્રના સાહસોની સરકારી શેર મૂડી ખાનગી રોકાણકારને વેચવી. ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે.
3. ખાનગીકરણ (ડિસઇન્વેસ્ટમેન્ટ) એ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને રાજકોષીય ખાધનું સંચાલન કરવા માટેનું એક નીતિગત સાધન છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (C) લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નીતિ હેઠળ ખેડૂતોને ખુલ્લા બજારમાં MSP કરતાં વધુ કિંમતે તેમની પેદાશ વેચવાની મંજૂરી નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. આ યોજના પાકોની સાંકડી શ્રેણીને આવરી લે છે, જેમાં ફક્ત ખાદ્યન્ન અને વાવેતર પાકો સામેલ છે, પરંતુ રોકડિયા પાકો નહીં.
2. PMFBY રાજ્યો માટે સ્વૈચ્છિક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP) = કુલ આંતરિક પેદાશ (GDP)+ વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક.
2. GDP કરતાં GNP ત્યારે વધારે હોય છે, જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) અને વિદેશી સંસ્થાકીય રોકાણ (FII)માં તફાવતના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (D) FDI નવી ટેકનોલોજી લાવે છે, જ્યારે FIIને યજમાન દેશોમાં ટેકનોલોજી સાથે કોઈ લેવાદેવા નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) ડોલરની સરખામણીમાં રૂપિયાના મૂલ્યમાં વધારો થવા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. જો વિદેશી હુંડિયામણ બજારમાં ડોલરની માંગ ડોલરના પુરવઠા કરતા વધી જાય તો રૂપિયાનું મૂલ્ય વધશે.
2. રૂપિયાના મૂલ્યમાં વધારો થવાથી નિકાસ વધશે અને આયાત ઘટશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) હેઠળ આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સ લક્ષ્યાંકિત છે.
2. નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઈન (NMP) ગ્રીનફીલ્ડ અસ્કયામતો (Green assets)ના મૂલ્યમાં વધારો કરવાનો ઈરાદો ધરાવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. કુદરતી ગેસના મુખ્ય ભંડાર મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં જોવા મળે છે.
2. કુદરતી ગેસના ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના એકમોનું પ્રભુત્વ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) ભારતની રાષ્ટ્રીય વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનીકરણ નીતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. આ નીતિનો હેતુ ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને આગામી દાયકામાં ભારતને ટોચની પાંચ વૈજ્ઞાનિક મહાસત્તાઓમાં સ્થાન આપવાનો છે.
2. આ નીતિ વૈજ્ઞાનિક સંશોધનમાં પાયાના સ્તરના નવીનીકરણ અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિકેન્દ્રિત શાસન મોડેલ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024ની ટોચની 10 ઉભરતી ટેક્નોલોજીઓમાં નીચેનામાંથી કયા ટેક્નોલોજીકલ વિકાસને પ્રકાશિત કરવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. વૈજ્ઞાનિક શોધ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)
2. કાર્બન-કેપ્ચરિંગ સૂક્ષ્મજીવો
3. ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સાર્વત્રિક મેમરી ઘટકો
ઉપર પૈકી કયાં સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) ડૉ. મેઘનાદ સાહાના ખગોળ ભૌતિકશાસ્ત્રમાં યોગદાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેમણે આયનીકરણ સમીકરણ વિકસાવ્યું, જે તત્વોની આયનીકરણ સ્થિતિઓના આધારે તારાઓની ભૌતિક પરિસ્થિતિઓ સમજાવે છે.
2. ક્વોન્ટમ આંકડાશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
3. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) ના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ, 2013 હેઠળ ઘટના પ્રતિભાવ માટે નીચેનામાંથી કઈ એજન્સીને રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (B) ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને ICT-સંચાલિત નાણાકીય સમાવેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ-રૂપિયો (CBDC) પ્રોગ્રામેબલ ડિજિટલ ચલણ તરીકે કામ કરે છે, જે કલ્યાણકારી યોજનાઓમાં શરતી રોકડ ટ્રાન્સફર માટે પરવાનગી આપે છે.
2. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) કોઈપણ મધ્યસ્થી બેંકિંગ ચેનલો વિના ભારત અને SAARC રાષ્ટ્રો વચ્ચે વાસ્તવિક સમયના ક્રોસ-બોર્ડર ચૂકવણીને સક્ષમ કરે છે.
3. NPCI દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજીસાથી, એક AI-સંચાલિત ચેટબોટ, UPI, આધાર પેમેન્ટ અને ડિજિટલ બેંકિંગ સેવાઓ માટે વાસ્તવિક સમયની સહાય પૂરી પાડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (C) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) IT હાર્ડવેરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, ભારત સરકાર જાન્યુઆરી 2026 થી કયું નીતિગત પગલું અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (B) લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટર પર આયાત પ્રતિબંધોનો અમલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) ભારતની પુનઃ પ્રાપ્ય ઊર્જાક્ષમતા અને પ્રતિબદ્ધતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. કેન્દ્રીય બજેટ 2024-25 મુજબ, ભારતે 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
2. રાજ્યોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા અપનાવવાનું ઝડપી બનાવવા માટે 30 જૂન, 2025 સુધીમાં શરૂ થનારા પ્રોજેક્ટ માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ શુલ્ક માફ કરવામાં આવ્યા છે.
3. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન યોજનાનો હેતુ 2027 સુધીમાં ભારતના વીજળીની જરૂરિયાતોના 40% સૌર ઊર્જા દ્વારા પ્રાપ્ત કરવાનો છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) ભારતના તેલ અને ગેસ આયાત નિર્ભરતા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85% થી વધુ આયાત કરે છે અને વૈશ્વિક સ્તરે ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર છે.
2. 2022 પછી ડિસ્કાઉન્ટેડ કિંમતોને કારણે ભારત-રશિયા ક્રૂડ ઓઈલ વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે 2023 માં રશિયા ભારતનું ટોચનું તેલ સપ્લાયર બન્યું છે.
3. સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અંતર્ગત, ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા માટે 2025 સુધીમાં 20% ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) ભારતની રાષ્ટ્રીય વીજળી યોજના (NEP) 2022-32 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. યોજના લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા હાંસલ કરવા અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે પરમાણુ ઊર્જાના વિસ્તરણને પ્રાથમિકતા આપે છે.
2. નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે 2032 સુધીમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું ફરજિયાત છે.
3. યોજના, ગ્રીડમાં તૂટક-તૂટક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને એકીકૃત કરવા માટે બેટરી સ્ટોરેજ અને પમ્પ્ય હાઇડ્રો સહિત ઉર્જાસંગ્રહ ઉકેલો પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (C) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં થોરિયમના ઉપયોગ વિશે, નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. એડવાન્સ્ડ હેવી વોટર રિએક્ટરને અદ્યતન સલામતી સુવિધાઓ અને વ્યાપારી પરમાણુ ઉર્જાના ઉત્પાદન માટે થોરિયમના ઉપયોગનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2. થોરિયમ આધારિત રિએક્ટરમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ફિશન પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી છે કારણ કે થોરિયમ પોતે જ શૃંખલા પ્રતિક્રિયાને ટકાવી રાખવામાં અસમર્થ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં જોડાવાના ભારતના પ્રયાસો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથેના વધારાના પ્રોટોકોલનું ભારતનું પાલન તેના NSG અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
2. 2008 માં ભારતને આપવામાં આવેલ NSG માફી તેને NPT પર હસ્તાક્ષર કર્યા વિના નાગરિક પરમાણુ વેપારમાં જોડાવા માટે પરવાનગી આપે છે.
3. ભારતે NSG સભ્યપદની મંજૂરી માટે યુએન સુરક્ષા પરિષદના તમામ સ્થાયી સભ્યો (P5) ને સફળતાપૂર્વક લોબિંગ કર્યું છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે.
2. INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાનો મુખ્ય ઘટક છે.
3. ભારત ત્રિપુટી-આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ (CTBT) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. CTBT લશ્કરી અથવા નાગરિક હેતુઓ માટેના તમામ પરમાણુ પરીક્ષણ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે.
2. CTBT વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પરમાણુ પરીક્ષણને ગેરકાયદેસર બનાવે છે.
3. ચીન અને યુ.એસ.એ CTBT પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બહાલી આપી નથી, જ્યારે ભારતે તેના પર હસ્તાક્ષર પણ કર્યા નથી અને બહાલી પણ આપી નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) જૈવવિવિધતા હોટસ્પોટ્સ અને તેમની અનન્ય લાક્ષણિકતાઓ સંબંધિત નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. સુંડાલેન્ડ: વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત ફૂલ રફલેસિયા સહિત સ્થાનિક પરોપજીવી વનસ્પતિ.
2. પશ્ચિમી ઘાટ: ભારતમાં સ્થાનિક ઉભયજીવીઓની સૌથી વધુ સાંદ્રતા.
3. ઈન્ડો-બર્મા: ભારતીય જંગલી ગધેડાની છેલ્લી બાકી રહેલી વસ્તીનું ઘર.
4. હિમાલય: આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓને કારણે આક્રમક વિદેશી પ્રજાતિઓથી સૌથી ઓછી અસરગ્રસ્ત.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) વૈશ્વિક આબોહવા નીતિમાં કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ્સની ભૂમિકાને નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણવે છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (A) તેઓ કાર્બન લીકેજને રોકવા માટે કાર્બન-સઘન આયાત પર ટેરિફ લાદે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) વન (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2023 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. અધિનિયમ કાનૂની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, તમામ ઇકોલોજીકલ સંવેદનશીલ ઝોનનો સમાવેશ કરવા માટે "જંગલો" ની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે.
2. તે વ્યૂહાત્મક સરહદ પ્રોજેક્ટ્સ, જેમ કે રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને, અગાઉની વન મંજૂરીની આવશ્યકતામાંથી મુક્તિ આપે છે.
3. અધિનિયમના અવકાશને વિસ્તૃત કરવા માટે તે પ્રસ્તાવનાનો સમાવેશ કરે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતના અભિગમ વિશે નીચેના વિધાનોમાંથી કયા સાચા છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. આ નિયમો હેઠળનો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્ક પ્લાસ્ટિક ઉત્પાદકોને વપરાશ પછીના પ્લાસ્ટિક કચરાનું સંચાલન કરવા માટે ફરજિયાત બનાવે છે.
2. ભારતે દરિયાકાંઠાના પ્રદેશો અને દરિયાઈ ઇકોસિસ્ટમ્સમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે "સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર" અભિયાન શરૂ કર્યું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) વૈશ્વિક ઉષ્ણતા ઘટાડવા માટે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ (CDR) તકનીકો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ડાયરેક્ટ એર કેપ્ચર (DAC) ટેક્નોલોજી વાતાવરણમાંથી CO, દૂર કરે છે અને કાયમી ધોરણે તેને ભૂગર્ભમાં સંગ્રહિત કરે છે અથવા ઔદ્યોગિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે.
2. બાયોએનર્જી વિથ કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ (BECCS) માં બાયોમાસને ઇંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અથવા ઊર્જા ઉત્પન્ન કરવા માટે સીધું બાળવામાં આવે છે તે પ્રક્રિયાઓમાંથી CO, ને કેપ્ચર કરીને કાયમી ધોરણે સંગ્રહિત કરવાનો સમાવેશ થાય છે.
3. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સહિત બહુવિધ દેશો દ્વારા CDR તકનીકોને હાલમાં રાષ્ટ્રીય કાર્બન તટસ્થતા વ્યૂહરચનાઓમાં એકીકૃત કરવામાં આવી રહી છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) ઉભરતી તકનીકો અને તેમની એપ્લિકેશનોની નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ક્વોન્ટમ ડોટ્સ: ઉચ્ચ-રિઝોલ્યુશન ડિસ્પ્લે અને ઇમેજિંગ ટેકનોલોજી
2. DNA ઓરિગામિ: સાયબર સુરક્ષામાં અદ્યતન એન્ક્રિપ્શન
3. કાર્બન નેનોટ્યુબ્સ: એરોસ્પેસ એપ્લિકેશન માટે હળવા છતાં મજબૂત સામગ્રી
4. સ્પિનટ્રોનિક્સ: ભાવિ પેઢીના સૌર કોષો
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) CRISPR જીન એડિટિંગ ટેકનોલોજીની નૈતિક ચિંતાઓ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. CRISPR ટેકનોલોજીએ "જર્મલાઈન એડિટિંગ" વિશે ચિંતાઓ ઊભી કરી છે, જે ભાવિ પેઢીઓને વારસામાં મળી શકે તેવા કાયમી આનુવંશિક ફેરફારો લાવી શકે છે.
2. બાયોસેફ્ટી પરનો કાર્ટેજેના પ્રોટોકોલ તમામ હસ્તાક્ષર કરનારા દેશોમાં સ્પષ્ટપણે CRISPR- આધારિત જીનોમ એડિટિંગને નિયંત્રિત કરે છે.
3. જો સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તો. વૈજ્ઞાનિક સમુદાય માનવ બુદ્ધિ અને શારીરિક લક્ષણોને વધારવા માટે CRISPR ના ઉપયોગને વ્યાપકપણે સમર્થન આપે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) ભારતની નીતિઓમાં સંબોધિત નેનોટેકનોલોજીની નૈતિક અને સામાજિક અસરો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ભારતની નેનોટેકનોલોજી નીતિઓમાં નેનોપાર્ટિકલ્સથી પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે ચોક્કસ માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.
2. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાદ્ય પેકેજિંગ અને ઉમેરણોમાં નેનોમટીરીયલ્સના ઉપયોગ માટે નિયમનકારી માળખું સ્થાપિત કર્યું છે.
3. ભારતીય સરકારે જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે એન્જિનિયર્ડ નેનોમટીરીયલ્સ ધરાવતા ગ્રાહક ઉત્પાદનોના ફરજિયાત લેબલિંગની રજૂઆત કરી છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) રાષ્ટ્રીય બાયોટેકનોલોજી વિકાસ વ્યૂહરચના (NBDS) 2020-2025 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. આ વ્યૂહરચના તમામ જિનેટિકલી મોડિફાઇડ પાકો માટે એક સમાન નિયમનકારી માળખું ફરજિયાત કરે છે, જે રાજ્યોમાં સમાન મંજૂરી સમયરેખા સુનિશ્ચિત કરે છે.
2. તેમાં જૈવિક ડેટાને સંગ્રહિત કરવા અને ઍક્સેસને નિયંત્રિત કરવા માટે "રાષ્ટ્રીય ડિજિટલ બાયોબેંક" સ્થાપિત કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.
3. આ નીતિનો ઉદ્દેશ્ય 2025 સુધીમાં ભારતને બાયો-મેન્યુફેક્ચરિંગ અને બાયો-ઇકોનોમીમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.
ઉપર પૈકી કયું વિધાન સાચું છે?

Answer Is: (C) ફક્ત 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) ભારતની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ અને તેમના યોગદાન સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) એ ભારતના પ્રથમ અવકાશ-આધારિત ગુરુત્વાકર્ષણ તરંગ ડિટેક્ટરના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
2. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ (C-DAC) ભારતના પ્રથમ સ્વદેશી સુપર કોમ્પ્યુટર, PARAM 8000 ના વિકાસ માટે જવાબદાર હતું.
3. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) હિંદ મહાસાગરમાંથી પોલીમેટાલિક નોડ્યુલ્સ કાઢવા માટે ભારતના પ્રથમ ઊંડા સમુદ્ર ખાણકામ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યું છે.
ઉપર પૈકી કયું વિધાન સાચું છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) 1967માં પ્રથમ સ્વદેશી ટ્રેક્ટર 'સ્વરાજ' કઈ ભારતીય સંસ્થાએ વિકસાવ્યું હતું? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (B) વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up