કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંયુક્ત વિષયોના વિવાદમાં નિર્ણય કરવાની સત્તાને શેષ સત્તા કહે છે.
2. શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને (સંસદ) છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્યત: સભ્યપદ પર રહે છે.
2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. નિવારક અટકાયત ધારા હેઠળ ગુનો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે.
2. નિવારક અટકાયત ધારા હેઠળના હુકમને કોઈ રદ કરી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. લેખિત, મૌખિક કે આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે.
2. આ હક અનુસાર શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાજ્યને જાહેર હેતુઓ માટે ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર નથી.
2. રાજ્ય લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજોની સેવા વેતન વિના લઈ શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી.
2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે.
2. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે.
2. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી.
2. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. લોકસભામાં ગૃહનું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા 55 સભ્યોની હાજરી જરૂરી ગણાય.
2. રાજ્યસભામાં ગૃહનું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા 25 સભ્યોની હાજરી જરૂરી ગણાય.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. લોકસભાનો સભ્ય એક સાથે બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય રહી શકે છે.
2. રાજ્યસભાનો સભ્ય એક સાથે બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય રહી શકતો નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે.
2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. વિધાનસભાના સભ્યપદ માટે 25 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
2. વિધાન પરિષદના સભ્યપદ માટે 30 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે.
2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. મૂળ બંધારણમાં મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો.
2. પ્રથમ બંધારણીય સુધારાથી જ મિલકતના અધિકારમાં કાપ મુકવામાં આવ્યો હતો
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કટોકટીની જોગવાઈ મૂળ બંધારણમાં હતી.
2. 42મા બંધારણીય સુધારાથી કટોકટીની જોગવાઈ બંધારણમાં પ્રથમ વખત દાખલ કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ રાજ્યસભાના સભ્ય હોય છે.
2. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડતાં તેઓ વધુમાં વધુ ત્રણ માસ માટે રાષ્ટ્રપતિના હોદ્દાની જવાબદારી સંભાળી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. વડાપ્રધાન જેની ભલામણ કરે તેને જ રાષ્ટ્રપતિ પ્રધાન તરીકે નિયુક્ત કરે છે.
2. પ્રધાનોનાં ખાતાં બદલવા માટે રાષ્ટ્રપતિને વડાપ્રધાનની ભલામણની આવશ્યકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાજ્યના રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન કરે છે.
2. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક વડાપ્રધાન કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બંધારણીય સુધારાનો ખરડો સંસદના કોઈપણ ગૃહમાં દાખલ કરી શકાય છે.
2. કોઈપણ બંધારણીય સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની સહમતિની આવશ્યકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આવો ખરડો સંસદમાં દાખલ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે.
2. આવી પૂર્વમંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિએ સંબંધિત રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય મેળવવો જરૂરી છે અને તે અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાજ્ય જાહેર સેવા આયોગમાં કેટલા સભ્યો રાખવા તેની સંખ્યા બંધારણે નક્કી કરી નથી.
2. રાજ્ય સેવા આયોગના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે પરંતુ રાજ્યપાલ તેઓને દૂર કરી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ગુજરાતમાં આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે.
2. એલ. નરસિંમ્હન દેશમાં સૌથી વધુ 12 વર્ષ સુધી માત્ર આંધ્ર પ્રદેશમાં રાજ્યપાલ પદે રહ્યા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)