કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
I. ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતનો કોઈપણ નાગરિક
II. ભારતમાં નોંધાયેલ કોઈપણ જહાજ અથવા વિમાન પરની કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય
III. કોઈપણ વ્યક્તિ ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતમાં સ્થિત કોમ્પ્યુટર સંસાધનને લક્ષ્ય બનાવીને ગુનો કરે
1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?
1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની કોઈ વડી અદાલતને સત્તા નથી.
2. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે.
2. તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં હાજરી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે વૈધાનિક સંસ્થા છે.
2. તેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિ હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેમાં સમાવિષ્ટ બાબતો અંગે સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર નથી.
2. તેનો સમાવેશ મૂળ બંધારણમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. પક્ષપલટાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની નવમી અનુસૂચિમાં કરવામાં આવેલ છે.
2. પક્ષપલટાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સમવાય તંત્રીય ઢાંચો
2. બિનસાંપ્રદાયિક્તા
3. બંધારણની સર્વોપરિતા
4. ન્યાયિક પુનરાવલોકન
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ચાલુ ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી શકે.
2. ચાલુ સંસદસભ્ય વિધાનસભાની ચૂંટણી લડી શકે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
2. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે પૈકી કેટલાક માત્ર નાગરિકોને જ્યારે કેટલાક તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ હોય છે.
2. રાજ્ય તેમની ઉપર વાજબી પ્રતિબંધ મૂકી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકુફ રહે છે.
2. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે.
2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું પતન થાય છે.
2. સરકાર દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થતાં સરકારનું પતન થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે.
2. આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓની આ સત્તા ન્યાયિક સત્તા છે.
2. તેઓ મૃત્યુદંડની સજાના કિસ્સામાં પણ આ સત્તાનો ઉપયોગ કરી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ કરવા બંધાયેલા છે.
2. વડાપ્રધાનની મૌખિક ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવાનો રહે છે.
2. સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ સામાન્ય રીતે મતદાન કરતા નથી પરંતુ કોઈ બાબત અંગે સરખા મત પડે ત્યારે તેઓ તેમનો નિર્ણાયક મત આપી શકે છે.
2. તેઓને દૂર કરવાના પ્રસ્તાવના મતદાનમાં તેઓ મત આપી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે.
2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે.
2. જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો.
2. 42મા બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે.
2. 42મા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે.
2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે.
2. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતના મહાલેખાંગાર તથા ભારતમાં એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
2. બંનેને સમાન રીતે રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે છે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. નિમ્ન શિક્ષણ
2. સગીર વય
3. મતદાર યાદીમાં નામ નોંધણીનો અભાવ
ઉપર પૈકી કયું/કયાં કારણ /કારણો સાચું/સાચાં છે?
1. 1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં 'સમાજવાદી' શબ્દ ઉમેરવામાં આવ્યો છે
2. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક્તા' શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે.
2. જ્યારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોના કાયદા વચ્ચે વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)