GPSC બંધારણ

401) ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂંક માટેની શરતોનો ઉલ્લેખ ભારતના બંધારણની નીચેનામાંથી કયા અનુચ્છેદ માં કરવામાં આવ્યો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (D) અનુચ્છેદ 233

Explanation:

No answer description available for this question. Let us discuss.

402) ભારતના બંધારણના ………………. માં બાંયધરી આપવામાં આવેલા અધિકારો કેદીઓ માટે ઉપલબ્ધ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (A) ભાગ III

Explanation:

No answer description available for this question. Let us discuss.

404) રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (D) રાજ્યની વિધાનસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

405) ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (D) સંસદનું કોઈપણ ગૃહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

406) ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) ભારતના ઉપરાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

407) નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (B) રાજ્યના રાજ્યપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

408) ભારતના રાષ્ટ્રપતિના પગારની ચૂકવણી અંગે નીચેનામાંથી કયું ખોટું છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) તે ભારતના આકસ્મિક ભંડોળ પર વસૂલવામાં આવે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

409) નીચેનામાંથી કઈ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (A) લોકસભાના અધ્યક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

410) ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ (UT)ના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (B) વિધાનસભામાં બહુમતી ધરાવતો પક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

411) ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) ભારતના રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

412) ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ નીચેનામાંથી કોના દ્વારા આચરવામાં આવેલ કોઈપણ ગુનાને લાગુ પડશે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

I. ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતનો કોઈપણ નાગરિક
II. ભારતમાં નોંધાયેલ કોઈપણ જહાજ અથવા વિમાન પરની કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય
III. કોઈપણ વ્યક્તિ ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતમાં સ્થિત કોમ્પ્યુટર સંસાધનને લક્ષ્ય બનાવીને ગુનો કરે

Answer Is: (D) બધા

Explanation:

No answer description available for this question. Let us discuss.

413) બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્ય શાસક પક્ષના સભ્ય જ હોવા જોઈએ? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (A) અંદાજ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

414) નાણાપંચની દરેક ભલામણને સંસદના દરેક ગૃહમાં કોના દ્વારા મુકાવવામાં આવે છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) ભારતના રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

415) બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

416) નવી અખિલ ભારતીય સેવા કઈ રીતે શરૂ કરી શકાય? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદાથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

417) નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન માટેની માગણી કરી શકાય નહીં (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) ભારતના રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

418) નાણા ખરડા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

419) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની કોઈ વડી અદાલતને સત્તા નથી.
2. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

420) નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે.
2. તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં હાજરી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

421) નીચે પૈકી કઈ સંસદીય સમિતિ સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (A) અંદાજ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

422) નીચેના પૈકી કોણ વિખ્યાત ગુજરાતી નવલકથાકાર હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (B) કનૈયાલાલ મુનશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

423) ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા નીચેનામાંથી કોની હોય છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (D) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

424) કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (C) અરવિંદ પાનગઢિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

425) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તે વૈધાનિક સંસ્થા છે.
2. તેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિ હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

426) બંધારણની નવમી અનુસૂચિ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેમાં સમાવિષ્ટ બાબતો અંગે સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર નથી.
2. તેનો સમાવેશ મૂળ બંધારણમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

427) ભારતનાં બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. પક્ષપલટાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની નવમી અનુસૂચિમાં કરવામાં આવેલ છે.
2. પક્ષપલટાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

428) બંધારણના મૂળભૂત માળખામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. સમવાય તંત્રીય ઢાંચો
2. બિનસાંપ્રદાયિક્તા
3. બંધારણની સર્વોપરિતા
4. ન્યાયિક પુનરાવલોકન
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

429) સંસદ તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. ચાલુ ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી શકે.
2. ચાલુ સંસદસભ્ય વિધાનસભાની ચૂંટણી લડી શકે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

430) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
2. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

431) મૂળભૂત અધિકારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તે પૈકી કેટલાક માત્ર નાગરિકોને જ્યારે કેટલાક તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ હોય છે.
2. રાજ્ય તેમની ઉપર વાજબી પ્રતિબંધ મૂકી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

432) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકુફ રહે છે.
2. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

433) ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે.
2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

434) ભારતની સંસદીય કાર્યપ્રણાલી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું પતન થાય છે.
2. સરકાર દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થતાં સરકારનું પતન થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

435) બંધારણના સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે.
2. આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

436) રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેઓની આ સત્તા ન્યાયિક સત્તા છે.
2. તેઓ મૃત્યુદંડની સજાના કિસ્સામાં પણ આ સત્તાનો ઉપયોગ કરી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

437) રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ કરવા બંધાયેલા છે.
2. વડાપ્રધાનની મૌખિક ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

438) રાષ્ટ્રપતિ શાસન અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવાનો રહે છે.
2. સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

439) લોકસભાના સ્પીકર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેઓ સામાન્ય રીતે મતદાન કરતા નથી પરંતુ કોઈ બાબત અંગે સરખા મત પડે ત્યારે તેઓ તેમનો નિર્ણાયક મત આપી શકે છે.
2. તેઓને દૂર કરવાના પ્રસ્તાવના મતદાનમાં તેઓ મત આપી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

440) 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ ભારત માટે સર્વપ્રથમ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (C) ગ્રીક

Explanation:

No answer description available for this question. Let us discuss.

441) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે.
2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

442) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે.
2. જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

443) મિલકતના મૂળભૂત અધિકારના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો.
2. 42મા બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

444) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે.
2. 42મા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

445) અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે.
2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

446) પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે.
2. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

447) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ભારતના મહાલેખાંગાર તથા ભારતમાં એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
2. બંનેને સમાન રીતે રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે છે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

448) ધોરણ પાંચમા ભણતો એક ભારતીય વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયાં કારણથી મતદાન કરી શકતો નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. નિમ્ન શિક્ષણ
2. સગીર વય
3. મતદાર યાદીમાં નામ નોંધણીનો અભાવ
ઉપર પૈકી કયું/કયાં કારણ /કારણો સાચું/સાચાં છે?

Answer Is: (C) ફક્ત 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

449) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. 1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં 'સમાજવાદી' શબ્દ ઉમેરવામાં આવ્યો છે
2. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક્તા' શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

450) ભારતના બંધારણમાં સંયુક્ત યાદીના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે.
2. જ્યારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોના કાયદા વચ્ચે વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up