કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. ગ્રાન્ડમાસ્ટર સર્વોત્તમ ખિતાબ અથવા દરજ્જો છે જે ચેસના ખેલાડી પ્રાપ્ત કરી શકે છે.
2. ગ્રાન્ડમાસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસીએશન ઓફ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (Global Association of International Sports Federations) (GAISF)દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો?
3. છેતરપીંડી જેવા ગુનામાં કસુરવાર પૂરવાર થયેલ કોઈ ખેલાડીનો ગ્રાન્ડમાસ્ટર ખિતાબ છીનવી લેવામાં આવેલ હોય તેવા સંજોગો સિવાય ખેલાડીને આપવામાં આવેલ ગ્રાન્ડમાસ્ટર ખિતાબ આજીવન માન્ય રહે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
(I) ભારત 2030 સુધીમાં તેની બિન-અશ્મિગત ઊર્જા ક્ષમતામાં 500 GW સુધી પહોંચી જશે.
(II) ભારત 2030 સુધીમાં તેની ઊર્જાની 50% જરૂરીયાતો પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત (renewable energy)માંથી પૂર્ણ કરશે.
(III) ભારત 2030 સુધીમાં તેની અર્થ વ્યવસ્થામાં કાર્બન પ્રમાણ ઘટાડીને 45% થી ઓછું કરશે.
(IV) ભારત 2070 સુધીમાં નેટ ઝીરો (Net Zero) લક્ષ્યાંક હાંસલ કરશે.
I. તાલુકા / જિલ્લા કેન્દ્રોએ નાગરિકોએ જવું પડે તેવી આવશ્યકતાને ઓછી કરીને ગ્રામ્ય સ્તરે નાગરિક કેન્દ્રીત સેવાઓ.
II. નાગરિકોની જરૂરીયાતોને પરિપૂર્ણ કરવા રાજ્યમાં 8000 ઈગ્રામ કેન્દ્રોની સ્થાપના કરી.
III. VCES (Village Computer Entrepreneurs) (ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો) દ્વારા રોજગારીનું નિર્માણ
Comments (0)