ચર્ચા

1) ગ્લાસગો (glasgow) શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચામૃત તરીકે વ્યક્ત કરેલી જળવાયુ પરિવર્તન વાટાઘાટો માટે ભારતની પ્રતિબદ્ધતાના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાન સાચા છે?

(I) ભારત 2030 સુધીમાં તેની બિન-અશ્મિગત ઊર્જા ક્ષમતામાં 500 GW સુધી પહોંચી જશે.
(II) ભારત 2030 સુધીમાં તેની ઊર્જાની 50% જરૂરીયાતો પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત (renewable energy)માંથી પૂર્ણ કરશે.
(III) ભારત 2030 સુધીમાં તેની અર્થ વ્યવસ્થામાં કાર્બન પ્રમાણ ઘટાડીને 45% થી ઓછું કરશે.
(IV) ભારત 2070 સુધીમાં નેટ ઝીરો (Net Zero) લક્ષ્યાંક હાંસલ કરશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up