જુલાઈ 2025
104) મુંબઈમાં યોજાયેલી પ્રથમ WAVES (વેવ્સ) સમિટ 2025 સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 આ સમિટમાં 90થી વધુ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમાજગતની 5 મહાન હસ્તીઓના સાંભાનમાં ખાસ ટપાલ ટિકિટો બહાર પાડી હતી.
3. કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યૂટ ઓફ ક્રિએટિવ ઇકોનોમી (IICE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિદ્યાનો સાચું/ સાયાં છે ?
106) INS અર્નાલા, ભારતીય નૌસેનાનું નવું એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફટ (ASW SWC) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1. INS અર્નાલાને કટ્ટુપલ્લી (તામિલનાડુ)માં મેસર્સ L&T શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળ (IN)ને સોંપવામાં આવ્યું છે.
2. તેને વર્ષ 1989માં INમાં સામેલ કરાયેલ મૂળ સોવિયેત સંઘના 'અભય-ક્લાસ કોર્વેટ્સ'ના સ્થાને કાર્યરત કરવામાં આવશે.
3 તેના નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે.
4. INS અર્નાલા એ ડીઝલ એન્જિન-વોટરજેટ સંયોજન દ્વારા સંચાલિત ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાયાં છે ?
108) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં કરેલા નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન અંગે સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.
1. નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો.
2. નાગપુરમાં લોઈટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ UAV રનવેનું ઉદ્દઘાટન કર્યું.
114) રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો :
1. સુપ્રીમ કોર્ટે વનશક્તિ વિરુદ્ધ ભારત સંઘ (વર્ષ 2025) કેસમાં રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સને ગેરકાયદેસર જાહેર કરી.
2. કોર્ટે નોંધ્યું હતું કે રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ બંધારણના અનુચ્છેદ 21 (પ્રદુષણમુક્ત વાતાવરણમાં જીવનનો અધિકાર) અને અનુચ્છેદ 14 ( કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર)નું ઉલ્લાંઘન કરે છે.
3. પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) ભારતમાં સૌપ્રથમ 1970માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કયા સાયાં છે ?
115) તીસ્તા પ્રહાર યુદ્ધાભ્યાસ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો ?
120) નીચેનામાંથી ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (LJR 2025) અંગે સાચું/સાગા વિધાન વિધાનો પસંદ કરો.
1. ન્યાય પ્રદાન કરવાના મામલે મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમે છે.
2. નાના રાજયોમાં સિક્કિમ પ્રથમ ક્રમે છે.
3. ગુજરાતનો ક્રમ 11મો છે.
121) ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1 બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે.
2 આ કરાર અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 100 અબજ ડૉલર કરવાનું લક્ષ્ય છે.
3. જાન્યુઆરી, 2022માં ભારત - યુકે FTAની વાટાઘાટો સત્તાવાર રીતે શરૂ થઇ હતી.
ઉપરોક્ત વિદ્યાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાચાં છે ?
128) સાંસાદ/ધારાસભ્યને ગેરરલાયક ઠેરવવા સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
બંધારણનાં અનુચ્છેદ – 102 અને 191 હેઠાય, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય લાભનું પદ ધરાવતા હોય, તો તેમને ગેરલાયક ઠેરવી શકાય છે.
2. લૉકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ, 2 થઈ કે તેથી વધુ કેદની સજા પામેલી વ્યક્તિને સજાની તારીખથી ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા ભોગવ્યા પછી બીજા 6 વર્ષ માટે ગેરલાયક રહેશે.
3. વર્ષ 2013માં લિલી કોમસ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ/ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા ફટકારવામાં આવે છે, તો તેઓ આપમેળે તેમની બેઠક માટે ગેરલાયક ઠરે છે અને આ ગેરલાયક ઠરાવ દોષિત ઠેરવ્યા પછી તરત જ અમલમાં આવે છે, પછી ભલે કોઈ પણ અપીલ બાકી હોય.
ઉપરના વિધાનોમાંથી ક્યું/ક્યાં વિધાન/નો સાચું/સાચા છે
129) આપેલા વિધાનો પૈકી કર્યું/કયો વિધાન/વિધાનો યોગ્ય છે ?
1. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક (WEO) એ વિશ્વ બેન્ક દ્વારા પ્રકાશિત વાર્ષિક રિપોર્ટ છે.
2 વર્ષ 2025માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક (WED) મુજબ ભારતનો વૃદ્ધિદર 6.2% રહેવાનું અનુમાન છે.
3 આ રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં ભારતની GDP 6.8 ટ્રિલિયન ડોલર કરતાં વધી જશે.
4 આ રિપોર્ટ અનુસાર વર્ષ 2027 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ બનશે.
131) ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રક અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો :
આ ટ્રક છત્તીસગઢમાં ખાણકામ લોજિસ્ટિક્સ માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
2. તે ત્રણ હાઇડ્રોજન ટેન્કનો ઉપયોગ કરે છે અને પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન (PEM) ફ્યુઅલ સેલ સ્ટેક સાથે સંકલિત છે.
3. આ ટૂંક 40 ટન સુધીનો સામાન લઈ જઈ શકે છે અને તેની રેન્જ 200 કિમી છે.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કયા સાચાં છે ?
134) અદાણી ગ્રૂપ દ્વારા છત્તીસગઢમાં ખાણકામ માટે રજૂ કરાયેલી ‘ભારતની પ્રથમ હાઇડ્રોજનથી સંચાલિત ટ્રક' સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ ટ્રક રાયપુર (છત્તીસગઢ)માં રજૂ કરવામાં આવી છે.
2. આ ટ્રકની ઇંધણ સિસ્ટમમાં હાઇડ્રોજનની ૩ ટાંકીઓ છે.
3. આ ટ્રક 200 કિમીની રેન્જમાં 40 ટન સુધીનો માલ વહન કરી શકે છે.
4. આ ટ્રકનો ઉપયોગ પેટ્રોલ વાહનોને દૂર કરવા માટે કરવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
137) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM નરેન્દ્ર મોદીએ શિક્ષણ યોજનાઓની દેખરેખ માટે રાયપુરમાં વિદ્યા સમીક્ષા કેંદ્ર (VSK)નો શુભારંભ કર્યો.
2. PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના 29 જિલ્લાઓમાં 130 PM SHRI (પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) સ્કૂલો સમર્પિત કરી.
138) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 CGSSના વિસ્તરણની તાજેતરની જાહેરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા કરવામાં આવી હતી.
2 સુધારેલી યોજના હેઠળ, પ્રતિ-ઋણકર્તા ગેરેન્ટી કવરની ટોચમર્યાદા ₹ 10 કરોડથી વધારીને ₹ 20 કરોડ કરવામાં આવી છે.
3 ₹ 10 કરોડથી વધારાની લોન માટે ડિફોલ્ટ થવાના કિસ્સામાં રકમના 85% ગેરેન્ટી કવર રહેશે. જ્યારે ₹ 10 કરોડ સુધીની લોન માટે તે 75% રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયા સાચાં છે ?
141) RBI દ્વારા મોનેટરી પોલિસી ફ્રેમવર્કને સુધારવા માટે લોન્ચ કરાયેલા સર્વે સંબધિત નીચેનો વિધાનો ધ્યાનમાં લો :
1 ઈન્ફલેશન એક્સપેક્ટેશન્સ સર્વે ઓફ હાઉસહોલ્ડ્સ (IESH)ને કિંમતોમાં ફેરફારનું વ્યક્તિલક્ષી મૂલ્યાંકન એકઠું કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
2. અર્બન કન્ઝ્યુમર કોર્ડન્સ સર્વે (UCCS)નો ઉદ્દેશ્ય અર્થતંત્ર અંગેની કૌટુંબિક લાગણીઓનું મૂલ્યાંકન કરવાનો છે.
૩. રુરલ કન્ઝયુમર કોન્ફિડેન્સ સર્વે (RCCS) ફક્ત શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોના પરિવારો પર કેન્દ્રિત છે.
ઉપરનાં વિધાનોમાંથી કર્યું/કયાં વિદ્યાન/નો સાચું/સાયા છે ?
144) નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં ભારતની ટેક્સટાઈલની નિકાસમાં ટોચના બે રાજ્યો નીચે પૈકી કર્યા છે ?
150) લદ્દાખમાં સ્નો લેપર્ડની વસતિ ગીચતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, લદ્દાખ માં વિશ્વની સૌથી વધુ સ્નો લેપર્ડની વસતિગીચતા નોંધાઈ છે.
2. ભારતમાં સ્નો લેપર્ડની કુલ વસતિ 709 છે.
3. આ અભ્યાસ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા કરવામાં આવ્યો હતો.
4. વૈશ્વિક સ્તરે, સ્નો લેપર્ડની સરેરાશ વસતિગીયતા પ્રત્યેક 100 ચોરસ કિમીમાં 05થી 1.5ની વચ્ચે હોય છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિદ્યાનો સાચું/સાચાં છે ?
Comments (0)