ચર્ચા

1) Ins અર્નાલા, ભારતીય નૌસેનાનું નવું એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફટ (asw swc) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :

1. INS અર્નાલાને કટ્ટુપલ્લી (તામિલનાડુ)માં મેસર્સ L&T શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળ (IN)ને સોંપવામાં આવ્યું છે.
2. તેને વર્ષ 1989માં INમાં સામેલ કરાયેલ મૂળ સોવિયેત સંઘના 'અભય-ક્લાસ કોર્વેટ્સ'ના સ્થાને કાર્યરત કરવામાં આવશે.
3 તેના નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે.
4. INS અર્નાલા એ ડીઝલ એન્જિન-વોટરજેટ સંયોજન દ્વારા સંચાલિત ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાયાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up