ચર્ચા
1) Ins અર્નાલા, ભારતીય નૌસેનાનું નવું એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફટ (asw swc) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1. INS અર્નાલાને કટ્ટુપલ્લી (તામિલનાડુ)માં મેસર્સ L&T શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળ (IN)ને સોંપવામાં આવ્યું છે.
2. તેને વર્ષ 1989માં INમાં સામેલ કરાયેલ મૂળ સોવિયેત સંઘના 'અભય-ક્લાસ કોર્વેટ્સ'ના સ્થાને કાર્યરત કરવામાં આવશે.
3 તેના નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે.
4. INS અર્નાલા એ ડીઝલ એન્જિન-વોટરજેટ સંયોજન દ્વારા સંચાલિત ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાયાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)