ચર્ચા
1) અદાણી ગ્રૂપ દ્વારા છત્તીસગઢમાં ખાણકામ માટે રજૂ કરાયેલી ‘ભારતની પ્રથમ હાઇડ્રોજનથી સંચાલિત ટ્રક' સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ ટ્રક રાયપુર (છત્તીસગઢ)માં રજૂ કરવામાં આવી છે.
2. આ ટ્રકની ઇંધણ સિસ્ટમમાં હાઇડ્રોજનની ૩ ટાંકીઓ છે.
3. આ ટ્રક 200 કિમીની રેન્જમાં 40 ટન સુધીનો માલ વહન કરી શકે છે.
4. આ ટ્રકનો ઉપયોગ પેટ્રોલ વાહનોને દૂર કરવા માટે કરવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)