ચર્ચા
1) ભારત અને યુનાઇટેડ કિંગડમ (uk) વચ્ચેના મુક્ત વેપાર કરાર (fta) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1 બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે.
2 આ કરાર અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 100 અબજ ડૉલર કરવાનું લક્ષ્ય છે.
3. જાન્યુઆરી, 2022માં ભારત - યુકે FTAની વાટાઘાટો સત્તાવાર રીતે શરૂ થઇ હતી.
ઉપરોક્ત વિદ્યાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)