ચર્ચા
1) રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો :
1. સુપ્રીમ કોર્ટે વનશક્તિ વિરુદ્ધ ભારત સંઘ (વર્ષ 2025) કેસમાં રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સને ગેરકાયદેસર જાહેર કરી.
2. કોર્ટે નોંધ્યું હતું કે રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ બંધારણના અનુચ્છેદ 21 (પ્રદુષણમુક્ત વાતાવરણમાં જીવનનો અધિકાર) અને અનુચ્છેદ 14 ( કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર)નું ઉલ્લાંઘન કરે છે.
3. પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) ભારતમાં સૌપ્રથમ 1970માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કયા સાયાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)