ચર્ચા
1) Rbi દ્વારા મોનેટરી પોલિસી ફ્રેમવર્કને સુધારવા માટે લોન્ચ કરાયેલા સર્વે સંબધિત નીચેનો વિધાનો ધ્યાનમાં લો :
1 ઈન્ફલેશન એક્સપેક્ટેશન્સ સર્વે ઓફ હાઉસહોલ્ડ્સ (IESH)ને કિંમતોમાં ફેરફારનું વ્યક્તિલક્ષી મૂલ્યાંકન એકઠું કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
2. અર્બન કન્ઝ્યુમર કોર્ડન્સ સર્વે (UCCS)નો ઉદ્દેશ્ય અર્થતંત્ર અંગેની કૌટુંબિક લાગણીઓનું મૂલ્યાંકન કરવાનો છે.
૩. રુરલ કન્ઝયુમર કોન્ફિડેન્સ સર્વે (RCCS) ફક્ત શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોના પરિવારો પર કેન્દ્રિત છે.
ઉપરનાં વિધાનોમાંથી કર્યું/કયાં વિદ્યાન/નો સાચું/સાયા છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)