ચર્ચા
1) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (cgss) સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 CGSSના વિસ્તરણની તાજેતરની જાહેરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા કરવામાં આવી હતી.
2 સુધારેલી યોજના હેઠળ, પ્રતિ-ઋણકર્તા ગેરેન્ટી કવરની ટોચમર્યાદા ₹ 10 કરોડથી વધારીને ₹ 20 કરોડ કરવામાં આવી છે.
3 ₹ 10 કરોડથી વધારાની લોન માટે ડિફોલ્ટ થવાના કિસ્સામાં રકમના 85% ગેરેન્ટી કવર રહેશે. જ્યારે ₹ 10 કરોડ સુધીની લોન માટે તે 75% રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયા સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)