ચર્ચા
1) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM નરેન્દ્ર મોદીએ શિક્ષણ યોજનાઓની દેખરેખ માટે રાયપુરમાં વિદ્યા સમીક્ષા કેંદ્ર (VSK)નો શુભારંભ કર્યો.
2. PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના 29 જિલ્લાઓમાં 130 PM SHRI (પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) સ્કૂલો સમર્પિત કરી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)