ગુજરાતી સાહિત્ય
1) ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
2) રામાયણ વિ.પઠકનુ ઉપનામ શુ છે ? (તલાટી - સાબરકાંઠા - 2020)
5) નીચેનામાથી કઈ કૃત્તિ ગાંધીજીની નથી ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2017)
7) મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખક નુ નામ જણાવો (મહેસુલ તલાટી - 2024)
10) નીચેની પંક્તિ કોની છે ? ( GPSC Class-1 - 15/01/2017)
લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.
15) નીચેનામાથી કયુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2016)
16) કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાથી લેવામા આવ્યુ છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014)
17) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમા થઈ ગયા? (P.S.I. - 2012 )
18) “વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંકિતનાં કવયિત્રીનું નામ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
20) હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)
23) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
24) સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહ્ત્યકાર ને ઓળખવામા આવે છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2018)
25) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્ક્રુત ક્રુતિ અસુર્યલોક ના લેખક નુ નામ જણાવો (સિનિયર ક્લાર્ક - 2019)
26) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરુપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2021)
27) ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
28) જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)
33) ટુંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્નાર લેખક કોણ ? (તલાટી - ગાંધીનગર - 2018)
34) ઈ.સ. 1400ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન કા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ” નામની કૃતિ રચવામાં આવેલ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
36) અમ્રુતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શુ છે ? (PSI - 2017)
38) ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃત્તિઓ છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2021)
41) ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઈતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
42) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
43) કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
44) ગુજરાત સાહિત્ય અકાદમીનુ મુખ્યપત્ર કયુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011)
45) ‘મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
46) શ્રી ગૌરીશંકર જોશીનુ તખલ્લુસ ક્યુ છે ? (નાયબ ચિટનીસ - 2018)
47) ‘‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’’ ક્યાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
Comments (0)