મહાન વ્યક્તિઓ
2) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
3) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક ક્યું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
6) ‘ડાંગની દીદી’’ ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
7) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને “સવાઈ ગુજરાતી” તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
8) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)
9) નાટયલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર - એવી વ્યક્તિ કઈ ? ( GPSC પ્રિલિમ - 2001)
10) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? ( GSSSB સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
11) ક્યા ગુજરાતીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
12) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, “રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ”. ( GPSC પેપર - 1 - 2017)
14) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
15) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? ( GPSC પેપર - 1 - 2017)
17) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
20) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ? ( PSI/ASI GK - 2/5/2015)
23) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુરશાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
24) ગુજરાતમાં સામાજિક સુધરણાના જંગની શરુઆત .......... થી થયેલ ગણાય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
26) ડિજિટલ ટ્રાન્ઝેકશન માટેની ‘ભીમ’ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
27) કમ્પ્યૂટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017 )
28) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમ્યાન કયા રાજયના ગર્વનર તરીકે નિમવામાં આવ્યાં હતા? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
29) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના ક્યા શહેરમાં સર્વપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ( GPSC Class-1 - 15/01/2017)
37) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ.ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે? ( GPSC Class - 2 - 12/02/2017)
38) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત ‘જયોતિસંઘ'નામે સંસ્થાનનું ઉદ્ઘાટન અને નામકરણ કોણે કરેલું છે? ( GIDC CLERK CUM TYPIST-20/11/2016)
42) 30 ડિસેમ્બર 1971ની વહેલી સવારે દેશના ક્યા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ( GPSC Class-1 - 15/01/2017)
45) પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' - આ વિધાન................ છે. ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)
47) ગુજરાતના ક્યા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
48) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યૂશન' (''The Problem of the Rupee : Its origin - l and its Solutions'') નામનું પુસ્તક કોણે લખ્યું ? . ( GPSC પેપર - 1 - 2017)
49) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝીયમની સ્થાપના કોણે કરી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
- 1
- 2
Comments (0)