ગુજરાતી સાહિત્ય
351) પુનવર્સુએ કોનુ બિજુ નામ છે ? (PSI - 2020)
352) જ્યા સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિ મળે ત્યા સુધી પાઘડી નહિ પહેરુ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? (PSI - 2021)
360) ‘ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય'ના લેખનકારનું નામ જણાવો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
362) નળાખ્યાન ની રચના કોણે કરી ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2021)
363) જીગર અને અમી...............સાહિત્યાકારની રચના છે ? (નાયબ મામલતદાર - 2017)
366) ‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
367) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર્ય કર્યો? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
368) ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
370) ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષનુ નામ જણાવો (સિનિયર ક્લાર્ક - 2017)
371) ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.’ આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
372) ‘ગુજરાતી વિશ્વકોશ’માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
373) મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમા કયો કવિ છપ્પા માટે જાણીતો છે ? (તલાટી - ગાંધીનગર - 2016)
375) નર્મદને નીચેનામાંથી ક્યું બિરુદ નથી મળ્યું ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
376) ભવાઈ મા કેવી વાર્તા નો સમવેશ કરવામા આવે છે ? (તલાટી - સાબરકાંઠા - 2016)
377) માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ? (મહેસુલ તલાટી - 2020)
378) અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ' કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
384) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? (PSI - 2016)
385) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? (બિન સચિવાલય ક્લાર્ક - 2015)
386) નીચેના પૈકી કોનુ તખલ્લુસ 'માય ડીયર જયુ' છે ? (નાયબ ચિટનીસ - 2015)
387) અડધી સદીની વાચનયાત્રાના સમ્પાદક કોણ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2023)
389) “ચતુર ચાલીસી” અને પ્રેમપચીસી'' નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો, ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
391) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ? (કોંન્સ્ટેબલ - 2013)
393) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમા ગ્રંથસ્થ થઈ છે ? (TET - II - 2015)
396) બે કવિઓ સુધારક યુગના નથી. ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)
1. જયંત પાઠક 2. દલપતરામ ૩. ઉશનસ 4. નર્મદ
Comments (0)