ગુજરાતી સાહિત્ય
302) 1972 માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ભીની માટી ગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
304) નીચેનામાંથી ક્યા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
306) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? (PSI - 2015 )
308) માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામા આવ્યો હતો ? (સચિવાલય ક્લાર્ક - 2016)
310) રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ ? (મહેસુલ તલાટી - 2025)
314) સ્મરણયાત્રાએ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? (નાયબ ચિટનીસ - 2015 )
317) કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
318) ગુજરાતી વિષયમા પી.એચ.ડી ના સૌપ્રથમ માર્ગ્દર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? (મહેસુલ તલાટી - 2017)
319) પન્નલાલ પટેલને કઈ ક્રુતિ માટે જ્ઞાનપિઠ એવોર્ડ મળ્યો હતો ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2019)
321) અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય ક્યુ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
324) પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
325) ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ ક્યા લેખકે તૈયાર કરેલો? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
326) જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
327) કઈ કાહિત્યિક ક્ર્તિમા કાળુ, રાજુ, માલી ડોસી વગેરે પાત્રો છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2024)
328) લિલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે ? (તલાટી - સાબરકાંઠા - 2022)
329) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2015)
330) ‘ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
331) કલમ ! હવે તારે ખોળે છઉ ' આ અરજ કોની ? (તલાટી - કમ - મંત્રી - 2019)
332) મળેલા જીવ કોની કૃત્તિ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2018)
333) મારી આંખે કંકુના સુરજ આથમ્યા'. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? (તલાટી - ગાંધીનગર - 2023)
334) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
335) નીચેનામાથી કઈ કૃત્તિ ઉમાશંકર જોષીની છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2023)
336) લોક સાહિત્યમા સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? (તલાટી - ગાંધીનગર - 2017)
337) ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે........ ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)
340) નીચેનામાથી ચંદ્રકાંત બક્ષીની ક્રુતિ કઈ છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2027)
344) શ્રી ત્રિભુવનદાસ લુહારનુ તખલ્લુસ કયુ છે ? (તલાટી - કમ - મંત્રી - વર્ગ - 3 - 2016)
346) પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’’ના સર્જકનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
349) નીચેનામાંથી ક્યા બે કવિઓ સુધારક યુગના છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
1.નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક
Comments (0)