ગુજરાતી સાહિત્ય
153) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
154) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
155) બાળ શિક્ષણના ક્ષેત્રમાં ‘મૂછાળી મા’ તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
160) ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વ નો નિર્ણય કરવામા આવ્યો ? (સિનિયર ક્લાર્ક - 2016)
161) નીચે પૈકી દર્શક કોનુ ઉપનામ છે ? (નાયબ ચિટનીસ - 2022)
162) દયારામ નામ સાથે કયુ સાહિત્ય સ્વરુપ સંકળાયેલુ છે ? (નાયબ ચિટનીસ - 2024)
163) નીચેનામાથી કોણ હસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2025)
164) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
165) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો (સચિવાલય ક્લાર્ક - 2021)
166) મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરુદ આપ્યું હતું? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
167) જનનીની જોડ સખી નહિ જડે રે લોલ કાવ્ય પક્તિના કવિ કોણ છે ? (તલાટી - ગાંધીનગર - 2021)
168) ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કર્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
171) ગાંધીયુગમા થઈ ગયેલ બેલડી કઈ છે ? (તલાટી - ગાંધીનગર - 2024)
173) મુંબઈ રાજ્યમા પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનુ નામ જણાવો (તલાટી - કમ - મંત્રી - સુરત - 2019)
175) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? (તલાટી - કમ - મંત્રી - વર્ગ - 3 - 2015)
177) ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આ કોની પંક્તિ છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
178) ભંદ્ર્ભદ્ર એ કોની જાણીતી ક્રુતિ છે ? (નાયબ ચિટનીસ - 2016)
181) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યો કવિ ‘છપ્પા' માટે જાણીતો છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
184) મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
185) ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ? (તલાટી - સાબરકાંઠા - 2024)
188) વિધવાચસ્પતિ ની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કે.કા.શાશ્ત્રીનું પુરુ નામ જણાવો (મહેસુલ તલાટી - 2015)
190) ગુજરાત સમાચાર મા વર્ષોથી કોલમ લખતા, જૈનશાસ્ત્રનાં શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકનુ નામ જણાવો (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2018)
192) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતા ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
193) સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
194) નિશાન ચુક માફ નહિ સાચુ નિશાન' આ પંક્તિ કયાં કવિની છે? (નાયબ ચિટનીસ - 2018)
196) પ્રેમાનંદે વડોદરાને ક્યા નામથી ઉલેખ્યું છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)