ગુજરાતી સાહિત્ય
52) યુગમુર્તિ વાર્તાકાર' તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2017)
54) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
55) સાહિત્યકાર નતવરલાલ કુબેરદાસ પંડ્યાનુ ઉપનામ શુ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2026)
56) ક.મા.મુનશીએ મુંબઈમા કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2020)
58) રવિશંકર મહારાજની યાદમા પ્રસિધ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે ? (સચિવાલય ક્લાર્ક - 2020)
59) ગુજરાત સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમા જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત સ્ક્રુત કરવામા આવ્યા. એ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થપિત ફાઉંન્ડેશન અંન્વયે એનાયત કરવામા આવે છે ? (મહેસુલ તલાટી - 2023)
60) નીચેનામાથી કયુ પુસ્તક શ્રી હસુ યાંત્રિકનુ નથી ? (તલાટી - કમ - મંત્રી - વર્ગ - 3 - 2019)
63) નર્મદ ના જીવન પરની જીવન કથા - વીર નર્મદ કોણે લખી ? (તલાટી - કમ - મંત્રી - 2018)
64) “અંતે આરંભ” રચના માટે 2015નું સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
65) સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે ? (કોંન્સ્ટેબલ - 2012 )
66) આપણો ઘડિક સંગ કૃત્તિ કયાં સાહિત્યકારની છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2016)
67) ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય એનાયત કરવામાં આવે છે ? બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
71) ઈર્શાદ કોનુ તખલ્લુસ છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર - 2012 )
73) સૌંદર્યતા શોભે છે શીલથી, યોવન શોભે છે સન્યમ વડે વાક્યના લેખકનું નામ જણાવો ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2026)
74) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, ‘‘રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.’’ ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
75) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં ક્યા નામે ઓળખાય છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
78) કવિ શ્રી સુંદરમનુ નામ જણાવો (સચિવાલય ક્લાર્ક - 2017)
79) નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર ક્યો છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
80) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
81) ઈટાલીમા ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનુ સાહિત્ય સ્વરુપ ક્યા નામે ઓળખાય છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2027)
83) અમદાવાદ એટલે અમદાવાદ કયા સાહિત્યકારની ક્રૂતિ છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2024)
84) વડીલ વ્યક્તિને પત્ર લખતા નીચેનામાથી શુ સંબોધન કરવુ જોઈયે ? (તલાટી - કમ - મંત્રી - 2021)
88) ગુજરાતી સાહિત્ય પ્રકાશિત થતા સામયિકનુ નામ શુ છે ? (તલાટી - ગાંધીનગર - 2022)
89) ઉશનસ' ઉપનામ કયા સર્જક નુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2022)
91) તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
92) નીચે પૈકી કયુ સર્જન ઝવેરચંદ મેઘાણીનુ નથી. (HTAT - 2012 )
95) ગાંધીજીએ લખેલા પુસ્તકોમા સૌથી વધુ જાણીતુ કયુ છે ? (તલાટી - ગાંધીનગર - 2025)
96) પાત્ર અને ક્રુતિ અંગેનુ કયુ જોડકુ ખોટુ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2022)
99) જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ કોર્ણ કહ્યું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Comments (0)