ગુજરાતી સાહિત્ય
103) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
104) કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
105) ગુજરાતીમા સૌપ્રથમ ભણકારા એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાથી કોણ ? (તલાટી - કમ - મંત્રી - 2014)
106) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરુપનુ કયુ જોડકુ ખોટુ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2016)
110) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? (નાયબ ચિટનીસ - 2014 )
114) ગુજરાતી ભાષાનાં પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમા નવજાગ્રુતિ અને નવચેતનાનો છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પરિષદની રચના કરવામા આવે છે ? (મહેસુલ તલાટી - 2022)
115) હા પસ્તાવો' ! વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યુ છે ' કોની ઉક્તિ છે ? (નાયબ ચિટનીસ - 2023)
116) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
117) સ્નેહરશ્મિ તખલ્લુસ કયા ગુજરાતી સાહિયકાર નુ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2015)
119) બરકત વીરાણીનુ ઉપનામ જણાવો (તલાટી - સાબરકાંઠા - 2018)
120) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દ્કોષ ક્યા લેખકે તૈયાર કરેલો ? (તલાટી - ગાંધીનગર - 2026)
122) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’. કાવ્ય પંકિતના કવિ કોણ છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
125) 'મા બાપ ને ભુલશો નહી એ યાદગાર ભજનની રચના કોણે કરી ? (સબ રજિસ્ટ્રાર - 2014)
127) લેખક ‘દર્શક’ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
128) ગુજરાતી ભાષામા સૌપ્રથમ જીવનચરિત્ર કોલમ્બસનો વ્રુતાંત ના લેખક નીચેનામાથી કોણ ? (તલાટી - કમ - મંત્રી - 2016)
129) ભારત દેશનાં સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? (કોંન્સ્ટેબલ - 2015 )
130) ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જક કોણ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
132) ન્હાનાલાલના ગ્રંથનુ નામ આમાથી કયુ છે ? (નાયબ ચિટનીસ - 2025)
133) ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
135) ‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
136) આદિ કવિ તરીકે કોણ જાણીતુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2013)
138) ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર; ગીતના રચયિતા કવિ.............છે . (નાયબ મામલતદાર - 2015 )
140) ગૂજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર”નો જન્મ કયો થયો હતો ? 0 ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
145) સરસ્વતિચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ? (તલાટી - ગાંધીનગર - 2015)
146) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્નદ્રષ્ટ કવિ કહ્યો છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
147) ઝવેરચંદ મેઘાણીનુ પુસ્તક ક્યુ છે ? (તલાટી - ગાંધીનગર - 2019)
148) સુવિખ્યાત કવિતા ‘કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા..’ના રચિયતાનું નામ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
149) ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)