ગુજરાતનો ઇતિહાસ

  • 241) સામાજિક ધાર્મિક સંસ્થા..........ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. - માનવધર્મ સભા
  • 242) અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું? - સુરતના નવાબનું રાજ્ય
  • 243) શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ? - વડોદરા
  • 244) વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને ક્યા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ? - ઈ.સ.1875
  • 245) સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ હતા. તેઓએ સિદ્ધપુરમાં નિર્માણ કરાવેલું હતું ? - રુદ્રમહાલય
  • 246) સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ ક્યો હતો ? - જરથ્રુસ્ટ ધર્મ
  • 247) મધ્ય યુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા ? - શિવના ઉપાસક
  • 248) વસ્તુપાળ અને તેજપાળ રાણા વીરધવલના મંત્રીઓ હતા, તે રાજ્ય હાલનો ક્યો વિસ્તાર ? - ધોળકા
  • 249) ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યા થયો હતો ? - રંગૂન (મ્યાનમાર)
  • 250) ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ? - બાબુભાઈ જશભાઈ પટેલ
  • 251) મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ? - શાંતિદાસ
  • 252) મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ? - વર્ષ 1956
  • 253) સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ? - સુરેન્દ્રનગર
  • 254) ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો. - કૃષ્ણાશંકર માસ્તર
  • 255) શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ? - રાણી નાયકા દેવી
  • 256) 1857ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ? - ગરબડદાસ
  • 257) ‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ' સામયિક કોણ ચલાવતું હતું ? - શ્યામજીકૃષ્ણ વર્મા
  • 258) જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ' ગણાવ્યું છે ? - સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ
  • 259) ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ? - સલ્તનત
  • 260) આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? - ખેડા સત્યાગ્રહ
  • 261) અણહિલવાડ પાટણનું અપભ્રંશ થયેલું નામ ક્યું છે ? - અનાવાડા
  • 262) મુઘલકાળમાં ‘કાઝી’ કોને કહેવામાં આવતું હતું ? - ન્યાયાધીશ
  • 263) ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્યા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ? - તાત્યા ટોપે
  • 264) વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેકઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી ? - ગવર્નર ડંકર
  • 265) પાલીતાણા ખાતે આવેલું શેત્રુજય જૈન મંદિર ક્યા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે ? - બ્રિટિશકાળ
  • 266) ‘લાંઘણજ’નામની પ્રાગઐતિહાસિક જગ્યા ક્યા જિલ્લામાં આવેલી છે? - મહેસાણા
  • 267) હડપ્પીય સંસ્કૃતિનું ક્યું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ હતું? - લોથલ
  • 268) ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ? - ઔરંગઝેબ
  • 269) રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ? - જહાંગીર or શાહજહાં
  • 270) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ? - વર્ષ 1891

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up