ગુજરાતનો ઇતિહાસ
- 301) સુલતાન મહંમદ બેગડાની કબર ખાતે સ્થિત છે. - સરખેજ
- 302) કોની નિમણુંક ‘દિવાન’ તરીકે મલ્હારરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી ? - દાદાભાઈ નવરોજી
- 303) નવાનગરના ક્યા શાસકે મજેવાડી ગામ નજીક જૂનાગઢ યુદ્ધમાં મુઘલ બાદશાહ અકબરની સેનાને પરાસ્ત કરી હતી ? - જામ સતાજી પહેલા
- 304) ગુજરાતના કયા રજવાડામાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો ? - કાઠિયાવાડ
- 305) ભારતીય કોંગ્રેસનું ગુજરાતમાં પ્રથમ સત્ર અમદાવાદમાં 1902 માં કોના પ્રમુખ પદ હેઠળ યોજાયું ? - સુરેન્દ્રનાથ બેનરજી
- 306) સપ્ટેમ્બર 1923માં “સ્વરાજ આશ્રમ સંઘ”ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ? - વલ્લભભાઈ પટેલ
- 307) હડપ્પન સ્થળ માલવણ કઈ નદીનું નીચેનું મુખ છે ? - તાપી
- 308) રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો ..... માં છે. - સંસ્કૃત
- 309) સાબરમતીથી દાંડી સુધીની દાંડી કૂચ કેટલા દિવસ માટે થઈ ? - 24
- 310) વર્ષ 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું ? - સરદાર વલ્લભભાઈ પટેલ
- 311) ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે ‘બહાદુરી’ સુસ્વરની રચના કરી હતી તે કોણ હતા ? - બૈજુ
- 312) અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા, કઈ લડતમાં શહીદ થયેલ હતા ? - ‘હિંદ છોડો’’ ચળવળ
- 313) અમદાવાદની પ્રસિધ્ધ “જામા મસ્જિદ” કોના સમય દરમ્યાન બાંધવામાં આવેલ હતી ? - એહમદશાહ
- 314) સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મુકનારું રજવાડું કયું છે ? - ભાવનગર
- 315) ગુજરાતમાં 1857ની ચળવળમાં ગાયકવાડના ક્ષેત્રમાં કડી તાલુકામાંથી ‘બળવા’ સૈન્ય માટે માણસોની નિમણૂંક કરી. - મગનલાલ બનીયા
- 316) ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ હતી. - તેજાના
- 317) રાજકોટના ક્યા રાજવીએ કૃષિ બેંકની સ્થાપના કરી હતી ? - લાખાધિરાજ
- 318) ભક્તકવિ વલ્લભે કયાં માતાજીની ઉપાસના કરતાં ‘આનંદનો ગરબો”ની રચના કરી હતી ? - બહુચરાજી
- 319) ‘મોડી લિપિ’ (Modi Script) કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી ? - મરાઠા સામ્રાજ્ય
- 320) ગુજરાતમાં બૌદ્ધવાદના સૌપ્રથમ પુરાવા તરીકે કઈ સાબિતિ છે ? - અશોક ચક્ર સૂચનો, જૂનાગઢ
- 321) 1957માં ગુજરાતના અલગ ભાષી રાજ્ય તરીકે રચના કરવાના, આંદોલનના પ્રણેતા જરાત જનતા પરિષદ હતા. - મહાગુ
- 322) 1907ના સુરત અધિવેશનમાં કોંગ્રેસનું વિભાજન થયું તે અધિવેશનનું સ્થળ સુરત પહેલા ક્યા નક્કી થયું હતું ? - પુના
- 323) કાળક્રમ પ્રમાણે ગોઠવો. - ‘પ્રજા સમાજ’ની સ્થાપના, સત્યાગ્રહ આશ્રમ, ખેડા સત્યાગ્રહ, ગૂજરાત વિદ્યાપીઠ
- 324) ભો. જે. અધ્યયન - સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે ? - અમદાવાદ
- 325) એ. ડી. 1264 નો અતિ પ્રસિદ્ધ મસ્જિદનો દ્વિભાષી શિલાલેખ અરબી અને સંસ્કૃતમાં સ્થળે છે. - વેરાવળ
- 326) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વલ્લભભાઈ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા. - 1931 (કરાંચી સત્ર)
- 327) અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું ? - હોજે સત્રમાં સરદાર કુતુબ
- 328) સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનારું રજવાડું જણાવો. - ભાવનગર
- 329) તેમણે મુંબઈથી અંગ્રેજી ભાષાનું સામયિક ‘યંગ ઈન્ડિયા’ પ્રકાશિત કર્યું. - ઈન્દુલાલ યાજ્ઞિક
- 330) રાણી ....... .એ શાહબુદ્દીન ઘોરીના સૈન્યને કારમી હાર આપેલ હતી. - નાઈકીદેવી
Comments (0)