ગુજરાતનો ઇતિહાસ

  • 331) કબા ગાંધીનો ડેલો, ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે ? - રાજકોટની
  • 332) ગુજરાતમાં 1857ની ચળવળમાં આગેવાની હેઠળના બહાદૂરશાહ તરફી દળો એ દેવગઢ બારીયા નજીક કેપ્ટન બકલના દળો પર હુમલો કર્યા. - હમીરખાન
  • 333) કયો પ્રદેશ પોર્ટુગીઝ શાસનની ચુંગાલમાંથી સૌપ્રથમ મુક્ત થયો હતો ? - દાદરાનગર હવેલી
  • 334) ‘ગુજરાત’ શબ્દએ આશરે ......... આવ્યો. - 1000 વર્ષ પહેલાં વપરાશમાં
  • 335) મહેમદાવાદ નામનું નવું નગર કોણે બંધાવ્યું હતું ? - મહંમદ બેગડો
  • 336) જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ? - ચંદ્રગુપ્ત મૌર્ય
  • 337) સોલંકી શાસન (વહીવટ)માં ‘વેરાકુલ’.. ના મંત્રી હતા. - બંદરો
  • 338) ‘‘મહાગુજરાત’’ શબ્દ હતો. - ક.મા. મુન્શી
  • 339) 1908 માં બેંક ઑફ બરોડાની સ્થાપના કરી. - સયાજીરાવ ત્રીજા
  • 340) ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ? - દેવી ચળવળ
  • 341) ભારતના સૌથી પ્રાચીન લઘુચિત્ર પેઇન્ટીંગ (Miniature Paintings) એ 11 મી સદીના .. જૈન ચિત્રો છે. - કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા ના
  • 342) નરસિંહ મહેતાએ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કર્યું. - વૈષ્ણવ કાતિ ચળવળનું
  • 343) રાજકોટના ક્યા શાસકે કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ આપ્યું ? - લાખાધિરાજ
  • 344) અફઘાન વિદ્રોહ, જાટ વિદ્રોહ અને બુંદેલા વિદ્રોહ કયા સમયમાં થયા હતા ? - ઔરંગઝેબના સમયમાં
  • 345) ગુજરાતમાં પીવાના પાણી માટે ટાંકી બાંધનાર સૌપ્રથમ રજવાડુ ક્યું હતું ? - ભાવનગર
  • 346) ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળના પ્રથમ નેતા અરવિંદ ઘોષે ........ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી. - ભવાની મંદિર
  • 347) કચ્છી સુંદરજી શિવજીને ‘‘હકૂમતે હૈદરી’’ કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ? - ટીપુ સુલતાન
  • 348) કયા મુઘલ રાજા પાસેથી જોહન મિલ્કેનહોલ (John Mildenhall) એ ગુજરાતમાં વ્યાપાર કરવાનો ફરમાન મેળવવા પ્રયત્ન કર્યો હતો ? - અકબર
  • 349) ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયર તરીકે મહાત્મા ગાંધીએ સંબોધન કર્યુ હતું ? - ઝવેરચંદ મેઘાણી
  • 350) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થયેલ હતી. - એ. કે. ફોર્બસ ... દ્વારા
  • 351) શાહબુદ્દીન ઘોરીને આબુ લડાઈમાં પરાજીત કરનાર નાઈકા દેવી કોની માતા હતી ? - મૂળરાજ દ્વિતિય
  • 352) ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી ક્યા નામે ઓળખાતો હતો ? - ધર્માધિકારી
  • 353) ઉદયરાજ કે જેમણે સંસ્કૃતમાં રચનાઓ કરી છે તે કોના દરબારના કવિ હતા ? - મહંમદ બેગડો
  • 354) સોલંકી કાળમાં કઈ કાલગણનાનો ઉપયોગ થતો હતો ? - વિક્રમ સંવત, સિંહ સંવત
  • 355) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી? - 1956
  • 356) સિદ્ધ ચક્રવર્તી,અવંતિનાથ,બર્બરક જિષ્ણુ અને ત્રૈલોચ ગંડ જેવા ચાર ઉપનામ કયા લોકપ્રિય રાજાને મળેલ હતા? - સિદ્ધરાજ જયસિંહ
  • 357) રાજકોટના ક્યા શાસકે સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કરવાની પહેલ કરી હતી ? - લાખાધિરાજ
  • 358) ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા ......... હતા ? - શ્રી અરવિંદ ઘોષ
  • 359) લોથલ ખાતે ‘રાષ્ટ્રીય મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝિયમ’ બનાવવા ભારત સરકારે - પોર્ટુગલ સાથે સહયોગ કરવા નક્કી કરેલ છે.
  • 360) મહાગુજરાત આંદોલન સમયે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો ? - જયંતી દલાલ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up