ગુજરાતનો ઇતિહાસ

  • 271) ભારતને આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્રના રાજ્યોનું એકમ થયું તેને ક્યા વર્ગના રાજ્યોની કક્ષામાં મૂકવામાં આવ્યું ? - બે વર્ગ
  • 272) ગુજરાતમાં સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ ગોહિલવાડનું નામ સેજકજી ગોહિલના નામ પરથી પડ્યું તો ‘ઝાલાવાડ’નું નામ કોના પરથી પડ્યું ? - હરપાળ દેવજીના વંશજો પરજી
  • 273) ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર ગુજરાતના શ્યામજીકૃષ્ણ વર્માનું મૃત્યુ ક્યા દેશમાં થયું હતું ? - સ્વિટઝર્લેન્ડ જીનિવા
  • 274) ગુજરાતમાં ક્યા વર્ષના કોમી તોફાનોમાં મુસ્લિમ યુવક રજબઅલી અને હિન્દુ યુવક હેગિસ્ટે લોકોને સમજાવવા નીકળતા જીવ ગુમાવ્યો હતો ? - વર્ષ 1969
  • 275) ગુજરાતના ઈતિહાસમાં હિમાચલ પ્રદેશમાં પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર બનનાર હિંમતસિંહજી જુદાનસિંહજી જાડેજા ગુજરાતના ક્યાના રાજવી હતા ? - જામનગર
  • 276) કઈ વ્યક્તિએ “દાંડીકૂચ”ને “મહાભિનિષ્કમણ’ સાથે સરખાવેલ છે ? - મહાદેવભાઈ દેસાઈ
  • 277) સરદાર વલ્લભભાઈ પટેલે સૌપ્રથમ વકીલાત ક્યા શરૂ કરી હતી ? - ગોધરા
  • 278) પ્રથમ સદીમાં ધરાવતો હતો. - શૈવવાદ નો પાશુપત સંપ્રદાયએ વધુ પ્રાધાન્ય
  • 279) ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરુદ મળેલ હતું ? - બારડોલી સત્યાગ્રહ
  • 280) ગુજરાત રાજ્યના સૌથી પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? - માન. શારદા મુખર્જી
  • 281) કનૈયાલાલ મુન્શીની કઈ કૃતિમાં પાટણના વિનાશની કથા આલેખવામાં આવી છે ? - ભગ્નપાદુકા
  • 282) જવાહરલાલ નેહરુની સભાને સમાંતર ઇંદુલાલ યાજ્ઞિક (ઇંદુચાચા)ની સભામાં “સિસક રહી ગાંધી કી ધરતી, બિગડ ગઈ જબ બાત’’ ગીત કોણે ગાયું હતું ? - કવિ પ્રદીપ
  • 283) પ્રસિધ્ધ સંગીતકાર બૈજુ બાવરા ના દરબારનો નામાંકિત ગવૈયો હતો. - હુમાયુ
  • 284) ધોળાવીરાનું ખૂબજ પ્રભાવી અને વિશિષ્ટ લક્ષણ તેની પદ્ધતિ છે. - પાણી સંગ્રહ અને વ્યવસ્થાપન
  • 285) કયા રાજાએ હાલના અમદાવાદ નજીક આશાપલ્લી (અસારવા)ના ભીલ સરદાર આશાને હરાવી કર્ણાવતી નગર વસાવ્યું ? - કર્ણદેવ સોલંકી
  • 286) ક્યા શાકસના સમયમાં પટોળાના કારીગરો ગુજરાતમાં આવી વસ્યા હશે તેમ મનાય છે ? - સિદ્ધરાજ જયસિંહ
  • 287) ગુજરાત કયા દેશી રજવાડાઓએ સ્વતંત્રતા પૂર્વે રેલ્વેની સુવિધાઓ વિકસાવી હતી ? - ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ
  • 288) ગુજરાતના દેશી રાજ્યો પૈકી કચ્છના કયા રાજવીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી ? - રાવ ખેંગારજી
  • 289) ..........ના શાસન દરમ્યાન વસ્તુપાળ અને તેજપાળે ગીરનાર અને શેત્રુંજય પર્વત ૫૨ મંદિરો બાંધ્યા હતા. - વીરધવલ
  • 290) સૌરાષ્ટ્રના શાસન માટે અશોક દ્વારા ની નિમણૂંક કરવામાં આવી હતી. - તુષારૂં
  • 291) રાજકોટના ક્યા શાસકે તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી ? - લાખાધિરાજ
  • 292) સલ્તનત યુગ દરમ્યાન ગુજરાતનું કયુ બંદર ખૂબ જ સમૃધ્ધ બનેલ હતું ? - ખંભાત
  • 293) મહાજનપદ ‘મત્સ્ય'ની રાજધાની કઈ હતી ? - વિરાટનગર
  • 294) ગાયકવાડ સરકારના તાંબાના સિક્કાઓ કયા નામે ઓળખાતા હતા ? - વડોદરિયા
  • 295) સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારે ક્યું હડપ્પન મથક આવેલું છે ? - પાદરી (જિ.ભાવનગર)
  • 296) મહંમદ ગઝનીએ જ્યારે સોમનાથ ઉપર ચઢાઈ કરી ત્યારે ગુ જરાતમાં ચૌલુક્ય વંશના શાસકો પૈકી કોણ હતા ? - ભીમદેવ પ્રથમ
  • 297) ગુજરાતના સુલતાન બહાદુર શાહ એ ના વિશ્વાસઘાતના કારણે હુમાયુ સામે યુદ્ધ હારી ગયા. - રૂમી ખાન
  • 298) ગોદી (Dockyard) લાક્ષણિકતા છે. - લોથલ ની ખૂબજ આગવી
  • 299) ગુજરાતના રાજ્યપાલ ઝફરખાને ઔપચારિક રીતે તેની સ્વતંત્રતાની ઘોષણા ક્યારે કરી હતી ? - તિમુરના દિલ્હી પરના આક્રમણ બાદ
  • 300) ફિરંગીઓએ ને હરાવીને ગુજરાતના સાગરિકનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી. - બહાદુરશાહ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up