જનરલ GK
1) શંકરાચાર્યની ટેકરી ક્યાં રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
2) આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
3) રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (National Institute for Transforming India)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
4) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ અંતર્ગત પરમાણુ ટેકનોલોજીના ઉપયોગ માટે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. વિદ્યુત ઉત્પાદન
2. શાંતિપૂર્ણ ઉદેશ માટે પરમાણુ ઉર્જાનો વિકાસ
3. કૃષિ સંશોધન
4. ચિકિત્સા
5) આદિજાતિઓમાં રોજગાર પેદા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં શેની ખેતીને 'ગ્રીન ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
6) આદિજાતિઓને તેમની વસ્તીના આધારે બે વિભાગમાં કોણે વર્ગીકૃત કરી છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
7) ભારત કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જન (નેટ ઝીરો એમીસન્સ) હાંસલ કરવા કટિબદ્ધ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
8) મિશન LIFE વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. 2021 UN આબોહવા પરિવર્તન પરિષદ (2021 UN Climate Change Conference) ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મિશન LIFEની ધોષણા કરી.
II. મિશન LIFE એવું માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.
III. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, કેવડીયા, ગુજરાત ખાતે મિશન LiFEનો પ્રારંભ કર્યો.
9) નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. પોતાના ઘરને “ખોલરું' કહે છે.
2. ગામને ફળો, પાડો કે ગોમ કહે છે.
3. સાત-આઠ ગામના સમૂહને “સૂડુ” કહે છે.
10) સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની કુપોષણની કમી દૂર કરવા કયા રાજ્યની સરકારે “મુખ્યમંત્રી નાસ્તા યોજના” શરૂ કરેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
11) દૂરસંચાર સેવા અસ્થાયી નિલંબન (લોક આયાત અને લોક સુરક્ષા) નિયમો, 2017 અંતર્ગત જાહેર કટોકટી અને જાહેર સલામતીના આધારે ટેલિકોમ / ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ એક જ સમયે કેટલા દિવસ સુધી આપવામાં આવી શકે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
12) મુદ્રા (MUDRA) યોજનાનુ વ્યાપક નામ નીચે પૈકી એક છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
13) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (The Competition Commission of India) (CCI) એ કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળની વૈધાનિક સંસ્થા છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
14) સામાજીક જૂથોના સંદર્ભમાં PVTs શું સૂચવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
15) ભારતની ખેલાડી માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
16) નીચે આપેલ વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. જસવંતરાય અંજારિયા આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને તેઓને 1957માં પદ્મશ્રી (Padmashri) એવોર્ડ આપવામાં આવેલ હતો.
2. લાલચંદ હિરાચંદ વહાણ ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા અને તેઓ રાજ્યસભાના સદસ્ય પણ હતા.
17) આદિજાતિઓમાં સ્થળાંતરનું મુખ્ય કારણ કયું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
18) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. કુંકણા બોલી ઉપર મરાઠી ભાષાની અસર જોવા મળે છે.
2. ડાંગ જીલ્લામાં બોલાતી કુંકણા બોલીને ‘ડાંગી’ બોલીના નામે પણ ઓળખવામાં આવે છે.
19) ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં મહિલાઓ માટે “અભયમ” મહિલા હેલ્પલાઈન નંબર-181ની શરૂઆત કરવામાં આવી? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
20) મિશન ઈન્દ્રધનુષ (Mission Indradhanush)નો વ્યાપક ઉદ્દેશ્ય શો છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
21) ભારતના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરીટી (NCA)ના નિર્દેશોનું સંચાલન કઈ સંસ્થાને સોંપવામાં આવ્યું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
22) કયો પ્રોટોકોલ વિવિધ યજમાનો (hosts) વચ્ચે ઈ-મેઈલ સુવિધા પ્રદાન કરે છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
23) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. દક્ષિણ ગુજરાતના આદિજાતિઓમાં પ્રચલિત કનસરીની કથામાં પૃથ્વીની ઉત્પતિ કથાનો ઉલ્લેખ છે.
2. કુંકણા રામકથાનું સંપાદન શ્રી ભગવાનદાસ પટેલ દ્વારા થયેલ છે.
24) દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં …………... મા ક્રમે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
25) નીચેની પૈકી કઈ બાબત ફેબ્રુઆરી 27, 2007ના રોજ પ્રારંભ કરવામાં આવેલ ગુજરાતના મુખ્યમંત્રીના આદિજાતિ વિકાસ કાર્યક્રમ સાથે સંકળાયેલ નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
26) “Harvest” માટે નીચેના પૈકી કઈ બાબત જરૂરી છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
27) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ડીજીટલ ઈન્ડીયા (Digital India) કાર્યક્રમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
2. દિક્ષા (Diksha) એ રાષ્ટ્રીય સ્તરનું શૈક્ષણિક પ્લેટોફોર્મ છે.
3. DigiLocker એ સાર્વજનિક દસ્તાવેજોની પેપરલેસ ઉપલબ્ધતાની સેવાઓ આપે છે.
28) નીચેની પૈકી કઈ આદિજાતિ ગુજરાતમાં જોવા મળતી નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
29) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. પંચમહાલમાં હોળીના બીજા દિવસે (ધૂળેટીએ) ચૂલનો મેળો યોજાય છે.
2. પંચમહાલમાં હોળી પછીના પાંચમાં, સાતમાં કે બારમાં દિવસે ગોળગધેડાનો મેળો યોજાય છે.
30) નીચેનામાંથી કઈ જાણીતી DOS આધારિત સ્પ્રેડશીટ હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
31) “વિશ્વ અસ્થમા દિવસ – 2024” ક્યારે મનાવવામાં આવેલ હતો? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
32) “મુખી ગરબડ દાસ” કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
33) Henry J. Hyde અધિનિયમ 2006 કયા દ્વિપક્ષીય સહકાર સાથે સંબંધિત છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
34) ચિરંજીવી........ (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
35) વસ્તી ગણતરી, 2011 અનુસાર ગુજરાતની આદિજાતિ વસ્તીમાં નીચેના પૈકી કયો લિંગ ગુણોત્તર સાચો છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
36) ભારતની નાગરિક પરમાણુ સુવિધાઓને ભૌતિક-સુરક્ષા પૂરી પાડવા માટે કઈ સુરક્ષા એજન્સી જવાબદાર છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
37) નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. 'બાબા રામની વારતા'ને બીજા નામે 'ભીલોડી રામાયણ' તરીકે ઓળખાય છે.
2. 'રૉમ સીતમાની વારતા' લોકાખ્યાન નાયકા આદિજાતિ જ્ઞાતિમાં કંઠસ્થ રીતે પ્રચલિત છે.
38) નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના સાથે ભારત ખાસ પર્યાવર્ણ માટેની ટ્રિબ્યુનલની સ્થાપના કરનાર વિશ્વનો ........... દેશ બન્યો હતો (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
39) બિન-આદિજાતિ લોકો દ્વારા આદિજાતિઓનું શોષણ અટકાવવા વી.એલ્વીનના રાષ્ટ્રીય ઉદ્યાનના વિચારને નીચેના પૈકી કોણે સમર્થન આપ્યું? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
40) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના -
1. 18 થી 50 વર્ષની ઉંમરના લોકો લાભ લઈ શકે છે.
2. અકસ્માત મૃત્યુના કિસ્સામાં રૂા. 2 લાખ સુધી મદદ કરવામાં આવે છે.
3. આ યોજના તળેના લાભો જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા મેળવી શકાય છે.
41) ગાંધી શાંતિ પુરસ્કાર સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો - (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. ભારત સરકાર દ્વારા 1995 માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
2. વર્ષ 2021 નો આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને મળેલ છે.
3. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં પ્રદાન કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો યોગ્ય છે?
Comments (0)