ચર્ચા
1) મિશન life વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે ?
I. 2021 UN આબોહવા પરિવર્તન પરિષદ (2021 UN Climate Change Conference) ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મિશન LIFEની ધોષણા કરી.
II. મિશન LIFE એવું માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.
III. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, કેવડીયા, ગુજરાત ખાતે મિશન LiFEનો પ્રારંભ કર્યો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)