માર્ચ 2026
52) 'વિંગ્સ ઇન્ડિયા 2026' ઇવેન્ટ બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ ઇવેન્ટનું આયોજન હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.
2. 'પ્રમોશન ઓફ એવિયેશન ઇકોસિસ્ટમ' કેટેગરીમાં ગુજરાતને બેસ્ટ સ્ટેટનો એવોર્ડ મળ્યો છે.
3. ભારતની સૌપ્રથમ ITSO-C39c પ્રમાણિત એરક્રાફ્ટ સીટ 'અન્ટુરા RA' લોન્ચ કરવામાં આવી.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
53) ભારત અને ગલ્ફ કૉ-ઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચેના વ્યાપારી સંબંધો અંગે નીચેના વિધાનો તપાસો.
1. ભારત અને GCC વચ્ચે આર્થિક સહયોગ માટેના ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર વર્ષ 2004માં હસ્તાક્ષર થયા હતા.
2. તાજેતરમાં થયેલા 'ટમ્સ ઓફ રેફરન્સ' (ToR) માં માત્ર ચીજવસ્તુઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.
૩. ભારતના કુલ વૈશ્વિક વેપારમાં GCCનો હિસ્સો 15.42% જેટલો
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
54) નેશનલ હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે (NHIS) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ સર્વેની ડિઝાઇન માટે સુરજિત ભલ્લાની અધ્યક્ષતામાં ટેનિકલ એક્સપર્ટ ગ્રૂપ (TEG)ની રચના કરવામાં આવી હતી.
2. NHIS એ ભારતનો પ્રથમ સર્વે છે જે પરિવારોની 'વાસ્તવિક આવક, બચત અને આવકના સ્રોત'ની માહિતી એકત્રિત કરશે.
3. આ સર્વે માત્ર શહેરી વિસ્તારોમાં જ હાથ ધરવામાં આવશે.
56) ભારતની પ્રથમ અંડરવોટર 'ટ્વિન ટ્યુબ' રોડ-કમ-રેલ ટનલ પ્રોજેક્ટ અંગે નીચેના વિધાનો તપાસો.
1. આ ટનલ ઉત્તર કાંઠે આવેલા ગોહપુરને દક્ષિણ કાંઠે આવેલા નુમાલીગઢ સાથે જોડશે.
2. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 33.77 કિમી. છે, જેમાં નદી નીચેની ટનલ 15.79 કિમી. હશે.
3. આ ટનલ કાઝીરંગા નેશનલ પાર્ક જેવા સંવેદનશીલ વિસ્તારની નીચેથી પસાર થશે.
59) વર્ષ 2026થી 2028ના કાર્યકાળ માટે 'ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ' (IONS) નું નેતૃત્વ કયો દેશ કરશે ?
62) યંત્ર ઇન્ડિયા લિમિટેડ (YIL) અને મિનિરત્ન દરજ્જો બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તાજેતરમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડને મિનિરત્ન કેટેગરી-1નો દરજ્જો મળ્યો છે.
2. YILનું મુખ્ય મથક મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલું છે.
3. મિનિરત્ન કેટેગરી-2 માટે છેલ્લા 3 વર્ષમાં સતત નફો અને પોઝિટિવ નેટવર્થ હોવી જરૂરી છે.
66) PM RAHAT યોજના અંતર્ગત મળતી સહાય બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના હેઠળ અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
2. આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો જ લઈ શકે છે.
૩, હિટ-એન્ડ-રન કેસમાં મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ (MVAF) દ્વારા મદદ કરવામાં આવશે.
ઉપર પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
70) ઇન્ડિયા એનર્જી વીક (IEW) 2026 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. IEW 2026નું આયોજન ગોવા ખાતે ONGCના એડવાન્સ્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યું હતું.
2. આ ઇવેન્ટમાં રિલાયન્સની જામનગર SEZ રિફાઇનરીએ 'રિફાઇનરી ઓફ ધી યર' એવોર્ડ જીત્યો છે.
3. વર્ષ 2026ની થીમ 'Net Zero India' રાખવામાં આવી હતી.
76) ભારત કન્ટેનર શિપિંગ લાઇન (BCSL) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ સ્થાપવામાં આવનાર દેશનું પ્રથમ રાજ્ય-સમર્થિત રાષ્ટ્રીય કન્ટેનર કેરિયર છે.
2. આ સંસ્થામાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CONCOR) બંને 30-30% હિસ્સેદારી ધરાવે છે.
૩. તેની સ્થાપના કન્ટેનર મેન્યુફેક્ચરિંગ આસિસ્ટન્સ સ્કીમ (CMAS) સાથે સુસંગત છે, જેનું બજેટ રૂ. 10,000 કરોડ છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
77) પૂર્વોત્તરની પ્રથમ ઇમર્જન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ફેસિલિટીનું ઉદ્ઘાટન અસમના દિબ્રુગઢમાં કરવામાં આવ્યું છે.
2. વડાપ્રધાન આ લેન્ડિંગ ફેસિલિટી ખાતે C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા ઊતર્યા હતા.
3. બ્રહ્મપુત્રા નદી પર બનેલા 'કુમાર ભાસ્કર વર્મા સેતુ' માં રીઅલ-ટાઇમ બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ છે.
88) NSO દ્વારા પ્રસ્તાવિત 'સ્થળાંતર સર્વે' અંગે કયાં વિધાનો સાચાં છે ?
1. આ સર્વે જુલાઈ, 2026થી જૂન, 2027 દરમિયાન હાથ ધરવાનો પ્રસ્તાવ છે.
2. વર્ષ 2007-08 પછી આ પ્રકારનો આ પ્રથમ સ્વતંત્ર અને સંપૂર્ણ વર્ષનો સર્વે હશે.
3. PLFS 2020-21 મુજબ ભારતમાં સ્ત્રીઓમાં સ્થળાંતરદર 10.7% છે.
93) એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજનાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને તે 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ' છે.
2. તાજેતરમાં તેનો લોન-લક્ષ્યાંક 1 લાખ કરોડથી વધારીને 2 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
3. તેમાં 2 કરોડ સુધીની લોન પર વાર્ષિક 5% વ્યાજસહાય આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
94) નેશનલ શિપબિલ્ડિંગ ઍન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક (NSHIP) બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ પાર્કની સ્થાપના તામિલનાડુના થૂથુકુડી ખાતે કરવામાં આવી છે.
2. તે VOC પોર્ટ અને SIPCOT વચ્ચેની 50:50ની ભાગીદારી ધરાવતો સંયુક્ત ઉદ્યમ છે.
3. આ પાર્ક અંદાજે 2,000 એકર વિસ્તારમાં ફેલાયેલો એક 'ગ્રીનફિલ્ડ ક્લસ્ટર' છે.
95) 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026' વિજેતા રૂબલ નાગી (Rouble Nagi) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તેઓ રણજિતસિંહ દિસાલે બાદ આ પુરસ્કાર જીતનારા બીજા ભારતીય છે.
2. તેમણે સામાજિક કાર્ય માટે 'રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન' (RNAF)ની સ્થાપના કરી છે.
૩. ગ્લોબલ ટીચર પ્રાઇઝને 'શિક્ષણના નોબેલ પ્રાઇઝ' તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
- 1
- 2
Comments (0)