ચર્ચા
1) Pm rahat યોજના અંતર્ગત મળતી સહાય બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના હેઠળ અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
2. આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો જ લઈ શકે છે.
૩, હિટ-એન્ડ-રન કેસમાં મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ (MVAF) દ્વારા મદદ કરવામાં આવશે.
ઉપર પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)