ચર્ચા
1) એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (aif) યોજનાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને તે 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ' છે.
2. તાજેતરમાં તેનો લોન-લક્ષ્યાંક 1 લાખ કરોડથી વધારીને 2 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
3. તેમાં 2 કરોડ સુધીની લોન પર વાર્ષિક 5% વ્યાજસહાય આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)