એપ્રિલ 2026
7) ‘વર્લ્ડ વોટર ડે 2026’ અને ‘જલ મહોત્સવ’ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
વર્ષ 2026ની થીમ ‘વોટર એન્ડ જેન્ડર’ (Water and Gender) છે. .
ગુજરાતમાં ‘જલ મહોત્સવ 2026’નો પ્રારંભ નવસારીના રાહેજ ગામથી કરવામાં આવ્યો છે. .
વિશ્વ જળ દિવસની પ્રથમ વખત ઉજવણી વર્ષ 1993માં કરવામાં આવી હતી. .
જલ મહોત્સવનું આયોજન દર વર્ષે 8 Marchથી 22 March સુધી કરવામાં આવે છે. .
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે?
11) ઇચ્છામૃત્યુ (Euthanasia) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ‘કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (2018)’ કેસમાં સુપ્રીમ કોર્ટે ‘ગરિમા સાથે મૃત્યુ પામવાના અધિકાર’ને અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે.
2. ભારતમાં સક્રિય ઇચ્છામૃત્યુ (Active Euthanasia) કાયદેસર છે.
3. હરીશ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના વ્યવહારિક અમલીકરણની મંજૂરી આપી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
17) યાદવ વંશના સ્થાપત્ય અને ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. યાદવ વંશ 'સેઉના વંશ' તરીકે પણ ઓળખાય છે અને ભિલ્લમ-V તેના સ્થાપક હતા.
2. હેમાડપંતી સ્થાપત્ય શૈલીમાં પથ્થરોને જોડવા માટે ચૂના કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
3. મરાઠી ભાષા યાદવ શાસકોના સમયમાં સત્તાવાર રાજભાષા બની હતી.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
18) ‘રાયસીના ડાયલોગ 2026’ (Raisina Dialogue 2026) વિશે નીચેનાં વિધાનો તપાસો.
વર્ષ 2026માં રાયસીના ડાયલોગની 11મી (11th) આવૃત્તિ યોજાઈ હતી.
તેની મુખ્ય થીમ — ‘સંરકાર એસર્શન, એકોમોડેશન, એડવાન્સમેન્ટ’ હતી .
તે સિંગાપોરના ‘શાંગરી-લા ડાયલોગ’ની તર્જ પર આયોજિત થાય છે. .
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે?
22) તાજેતરમાં ભારતના 94મા ગ્રાન્ડમાસ્ટર અને ઉત્તરપૂર્વ ક્ષેત્રના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે ?
32) જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ પુરસ્કારની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી.
2. વર્ષ 2013થી આ પુરસ્કારમાં અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
3. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી હતાં.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
36) મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. તેનું આયોજન સ્પેનના બાર્સેલોનામાં GSMA દ્વારા કરવામાં આવ્યું હતું.
2. આ વર્ષની થીમ 'ધી IQ એરા' રાખવામાં આવી હતી.
3. આ ઇવેન્ટ દરમિયાન ભારતીય કંપની 'તેજસ નેટવર્ક્સ' દ્વારા 'તેજસ TJ1600-D3' પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Comments (0)