ચર્ચા
1) ઇચ્છામૃત્યુ (euthanasia) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ‘કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (2018)’ કેસમાં સુપ્રીમ કોર્ટે ‘ગરિમા સાથે મૃત્યુ પામવાના અધિકાર’ને અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે.
2. ભારતમાં સક્રિય ઇચ્છામૃત્યુ (Active Euthanasia) કાયદેસર છે.
3. હરીશ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના વ્યવહારિક અમલીકરણની મંજૂરી આપી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)