ચર્ચા
1) જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ પુરસ્કારની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી.
2. વર્ષ 2013થી આ પુરસ્કારમાં અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
3. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી હતાં.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)