ચર્ચા
1) યાદવ વંશના સ્થાપત્ય અને ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. યાદવ વંશ 'સેઉના વંશ' તરીકે પણ ઓળખાય છે અને ભિલ્લમ-V તેના સ્થાપક હતા.
2. હેમાડપંતી સ્થાપત્ય શૈલીમાં પથ્થરોને જોડવા માટે ચૂના કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
3. મરાઠી ભાષા યાદવ શાસકોના સમયમાં સત્તાવાર રાજભાષા બની હતી.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)