ભારતનું બંધારણ
101) જો ………………… હોય, તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
102) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74મા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી.
2. આ સુધારો 24-4-1996 થી અમલમાં આવેલ હતો.
104) વર્તમાન લોકસભા એ........ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
107) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
109) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનોવાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
111) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
112) ભારતના બંધારણ હેઠળ આશ્રયનો અધિકાર ....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
113) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)
114) 1. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે.
2. સમરસ ગ્રામપંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી.
સાચા વિધાન પસંદ કરો.
118) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? ( GPSC પેપર - 1 - 2017)
121) 1. ભારતીય સમવાયતંત્રમાં એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે.
2. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયાનતા (સિનિયોરિટી)નાં ધોરણે નિમણૂક થાય છે.
આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો.
122) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. અનુસૂચિત જનજાતિના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી વિકાસની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે તેમને સક્ષમ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 275(1) હેઠળ અનુદાન આપવામાં આવે છે.
2. અનુસૂચિત જનજાતિના યુવાનોને ઉદ્યોગ સાહસિક્તા / સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 થી 'વેન્ચર કેપીટલ ફંડ ફોર શેડયુલ્ડ ટ્રાઇબલ્સ'ની યોજના શરૂ કરવામાં આવી છે.
123) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુન:રચનાં પંચ’ નાં અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પ્રિલિમ - 2014)
124) બંધારણમાં 74માં સુધારા અન્વયે કર્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
125) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
128) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
129) ભારતમાં દરેક પાંચમું વર્ષ પુરું થયે અથવા તે પહેલાં નાણાં આયોગની રચના કરવામાં આવે છે - (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
130) એંગ્લો ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રધિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુકત કરી શકાશે? ( GPSC Class – 1 – 28/01/2017)
136) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ( GPSC પ્રિલિમ - 2014)
137) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
138) જિલ્લા પરિષદ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
139) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
140) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. 1 જાન્યુઆરી, 2014 ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવેલ હતી.
2. નીતિ આયોગ દ્વારા જીલ્લા હોસ્પીટલ ઈન્ડેક્સની રચના કરવામાં આવેલ છે. આ ઈન્ડેક્સમાં કુલ 20 માપદંડોનો સમાવેશ થાય છે.
141) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
144) પંચાયત (અનુસૂચિત ક્ષેત્ર વિસ્તરણ) અધિનિયમ, 1996નાં ઉદ્દેશ્યો કયા છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
145) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે વ્યક્તિગત હક્કોના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ તેમ જ ખેતીના ઉપયોગ માટે મહત્તમ જમીનના માલિકી હક એનાયાત કરવામાં આવશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
146) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
147) નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
148) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Comments (0)