ગુજરાતનો ઇતિહાસ

  • 151) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવી હતી ? - તખતસિંહજી
  • 152) ક્યા સ્થળને ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે ? - કૂત્તાસી
  • 153) ઘુમલી........ રાજવંશની રાજધાની હતી. - જેઠવા
  • 154) સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર.....ખાતે આવેલું. - અમદાવાદ
  • 155) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? - ઈ.સ.1949
  • 156) પ્રથમ ક્ષત્રપ રાજા કોણ હતો - ચષ્ટન
  • 157) સમ્રાટ અશોકનો 14મો ખડક આદેશ ક્યા સ્થળે આવેલો છે ? - જૂનાગઢ
  • 158) સાબરકાંઠા જિલ્લામાં ....... ખડકચિત્રનું સ્થળ છે. - ઈડર તામ્ર પાષાણ યુગનું
  • 159) ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે ‘પાંચમું પગાર પંચ’ ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલ ? - દિલીપ પરીખ
  • 160) સુખી ખીણમાં અમ્બાકુટ એ.. સમયનું સ્થળ છે. - મધ્ય પાષાણકાળ
  • 161) હેમચંદ્રાચાર્યએ કોની વિનંતિને અનુલક્ષીને અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર વિગેરે તૈયાર કર્યા ? - સિદ્ધરાજ જયસિંહ
  • 162) સયાજીરાવ ગાયકવાડ - III એ.……ને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી. - ડૉ.બી.આર. આંબેડકર
  • 163) અભિર ઈશ્વરદેવનો યષ્ટિ ઉપરનો પૂર્વાલેખ ક્યાથી મળી આવ્યો છે ? - દોલતપુર
  • 164) અકબરનો ગુજરાતનો સુબેદાર કોણ હતો ? - મીર્ઝા અઝીઝ કોકા
  • 165) ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના ક્યા અંગ્રેજ વાઈસરોયે કરી હતી ? - લોર્ડ મેયો
  • 166) આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? - 2003
  • 167) ભગવદગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ક્યા રાજ્યના રાજવી હતા ? - ગોંડલ
  • 168) કંથકોટ કિલ્લાનું સૂર્યમંદિર છે. - વાઘેલા વંશ
  • 169) દેવની મોરી સ્તુપ.. .........ના સમયમાં બંધાયેલું .ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો ? - રૂદ્રસેન
  • 170) મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત ક્યા ચીની મુસાફરે લીધી હતી ? - હ્યુ એન ત્સાંગ
  • 171) ક્યા હડપ્પીય સ્થળમાંથી ઈ.સ.પૂર્વે 5000ના સોનાના અલંકારો મળ્યા છે ? - લોથલ
  • 172) વડોદરા રિયાસત દ્વારા ક્યા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી ? - ઈ.સ.1906
  • 173) દેલવાડાના દેરાઓ કોણે બંધાવ્યા હતા ? - વસ્તુપાળ - તેજપાળ
  • 174) વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ ક્યારથી કહેવાયા ? - બારડોલી સત્યાગ્રહ
  • 175) મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે પણ ......તરીકે ઓળખાય છે. - ન્યાય સરોવર
  • 176) મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યા આવેલો છે ? - નૈનપુર
  • 177) ‘દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના' લખાણવાળી સ્વાતંત્ર્યની લડતના શહીદ વીર સપૂતની ખાંભી કોની છે ? - વિનોદ કિનારીવાલા
  • 178) ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે? - લોથલ
  • 179) ગુજરાતની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? - અહમદશાહ પ્રથમ
  • 180) અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી હતી જે વિસ્તરીને આજે સિવિલ હોસ્પિટલ થઈ છે ? - હરકુંવર શેઠાણી અને પ્રેમાભાઈ નગરશેઠે.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up