ગુજરાતનો ઇતિહાસ

  • 91) 1857ના વિપ્લવ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવનાર ક્યો નેતા ગુજરાતમાં આવ્યો હતો? - તાત્યા ટોપે
  • 92) ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? - ગાંધીજી
  • 93) તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું ? - રામચંદ્ર પાંડુરંગ ટોપે
  • 94) ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી ક્યા વિષયના અનુસ્નાતક છે ? - રાજ્યશાસ્ત્ર
  • 95) ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો છે? - ખેડા સત્યાગ્રહ
  • 96) દાંડીકૂચની તારીખ કઈ હતી ? - 12મી માર્ચ
  • 97) અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી? - ઈ.સ. 1613
  • 98) મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર ક્યું હતું? - વલભી
  • 99) સલ્તનતયુગીન ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર ક્યું હતું ? - ખંભાત
  • 100) ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ? - અરવિંદ ઘોષ
  • 101) ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો. - જીવરાજ મહેતા
  • 102) ક્યા સત્યાગ્રહ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ ? - ખેડા સત્યાગ્રહ
  • 103) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? - દાંડી યાત્રા
  • 104) આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ? - શેઠ અંબાલાલ
  • 105) 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ? - સુભાષચંદ્ર બોઝ
  • 106) સરદાર વલ્લભભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો હતો ? - ઈ.સ.1928
  • 107) ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા? - વિશળદેવ ચૌહાણ
  • 108) ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ? - ઈ.સ.1304
  • 109) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? - મહાદેવભાઈ દેસાઈ
  • 110) પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - અમદાવાદ
  • 111) પ્રાચીન ગુજરાતનો ક્યો રાજા ‘એકાંગવીર' કહેવાતો ? - ભીમદેવ બીજો
  • 112) કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યા છે ? - આગાખાન મહેલમાં
  • 113) ક્યા સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના સંબંધોની શરૂઆત થઈ ? - ખેડા સત્યાગ્રહ
  • 114) કુત્બુદ્દીન ઐબકે બે વાર ગુજરાત ઉપર ચડાઈ કરીને પાટણ લૂંટ્યું હતું ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી? - લવણપ્રસાદ
  • 115) ગુજરાતના વલભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના ક્યા કવિએ મહાકાવ્યની રચના કરેલી ? - માઘ
  • 116) સલ્તનતયુગના ગુજરાતમાં સૌથી વધુ સમૃદ્ધ બંદર ક્યું હતું ? - ખંભાત
  • 117) મહાત્મા ગાંધી કેટલીવાર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ? - એકવાર
  • 118) ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા ક્યા શહેરમાં ક્યારે શરૂ થઈ હતી ? - સુરત - 1842
  • 119) ગુપ્તશાસનના પતન બાદ ગુજરાતમાં ક્યો વંશ સત્તામાં આવ્યો? - મૈત્રક વંશ
  • 120) સોલંકી કાળમાં ગુજરાતમાં ક્યો ધર્મ અસ્ત પામ્યો ? - બૌદ્ધ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up